________________
ગુલ્મ જાતિ કે નસ્પતિ કે મૂલાદિગત જીવ કે ઉત્પાતાદિ કા નિરૂપણ
- પાંચમા વર્ગનો પ્રારંભચેથા વર્ગમાં વંતાકી (રીંગણી) વિગેરે ગુછાવાળી વનસ્પતિના મૂળમાં રહેલા જીના ઉત્પાત વિગેરેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ગુલ્મ જાતવાળા વનસ્પતિના મૂળ વિગેરેમાં રહેલા છાનું નિરૂપણ કરવા માટે પાંચમા વર્ગનું કથન કરે છે-આ વર્ગનું પહેલું સૂત્ર આપ્રમાણે છે. બાદ મરે! રેgિ ' ઇત્યાદિ છે.
ટીકાર્થ-ગૌતમ સ્વામી પ્રભુને આ સૂત્ર દ્વારા એવું પૂછે છે કે હે ભગવાન્ સેરિયક-તપુડપ, નવમાલિકા, કરંટક, બંધુજીવક, મજ્ઞ વગેરે સઘળા નામે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ પહેલા પદની ગાથા પ્રમાણે યાવત નલિની કુંદ તથા મહાજાતિ સુધી સમજવા. આ બધા નામે ત્યાં પ્રજ્ઞાપનાના પહેલા પદમાં કહેલ “વમાસ્ટિચ ટચ ઘંધુળીવા મળશે” ઈત્યાદિ ગાથાથી લઈને “વળી રૂચા હું મારાળ’ આ ગાથા સુધી કહેલ છે. તે હે ભગવાન આ ઉપર કહેલ ગુમ જાતના વનસ્પતિના મૂળમાં રહેલા જે જીવે છે, તેઓ ત્યાં ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–વં ઘઘ વ મૂારીયા ઘટ્રેસ નિરવ = સાચી છે ગૌતમ! અહિં પણ મૂળ વગેરે દસ ઉદ્દેશા શાહી વર્ગ પ્રમાણે કહેવા અર્થાત્ જે રીતે ૨૧ એકવીસમાં શતકમાં શાલીવર્ગમાં દસ ઉદેશાઓ કહ્યા છે, એ જ રીતે બધા ઉદ્દેશાઓ આ પાંચમા વર્ગમાં પણ કહેવા આ રીતે હે ભગવાન નવ માલિકાથી લઈને મહા જાત પર્યત ગુમ જાતની જે વનસ્પતિ છે, તે વન સ્પતિના મૂળમાં જે જે છે, તેઓ કયાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ એમ જ કહે છે કે-હે ગૌતમ તેઓ ત્યાં તિવચમાંથી અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ રીતે મૂળથી લઈને પત્ર સુધીના સાત ઉદેશાઓમાં દેવોની ઉત્પત્તિ થતી નથી.
જ્યાં દેવોની ઉત્પત્તિ નથી થતી ત્યાં ત્રણ લેસ્યાઓ હોય છે. પુષ્પ, ફળ, અને બીજ આ ઉદ્દેશાઓમાં દેવોની ઉત્પત્તિ પણ થાય છે, અને તેથી ત્યાં ચાર લેહ્યા હોવાનું કહ્યું છે. સૂના
પાંચ વર્ગ સમાપ્ત ૨૨-પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૯૩