________________
નીમ આમ્ર વિગેરહ વનસ્પતિ તગજીવોં કે ઉત્પાત આદિ કા નિરૂપણ
નિમ્બ નામના બીજા વર્ગને પ્રારંભપહેલા તાલ વર્ગનું કથન કરીને હવે સૂત્રકાર અવસરપ્રાપ્ત આ બીજા ધર્મનો પ્રારંભ કરે છે-“શ મંતે ! સિંઘ ઈત્યાદિ
ટકાથ–હે ભગવાન નીમ. લીમડે, આમ-આંબે જાબુ કેશબ, તાડ, અંકેલ, પીલુ, સેલુક, સલકી, મોચકી, માલુક, પલાશ, કરંજ, પુત્રજીવક, અરિષ્ટ અરીઠા, બહેડા, હરડે, ભિલામા, ઉંબેભરિકા ક્ષરિણ, ધાબિણી– ધાતકી, પ્રિયાલ, ચિરજી. પૂતિનિબકરંજ, સહક, પાસિક, શિશપા, અશન પુનાગ, નાગવૃક્ષ, શ્રીપણું અને અશોક આ વૃક્ષના મૂળ રૂપે જે જીવો ઉત્પન્ન થાય છે, તેઓ ત્યાં કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-હે ગૌતમ ! અહિયાં આ પ્રશ્નને ઉત્તર મેળવવા માટે મૂલ વિગેરે સઘળા ઉદેશાઓ તાલ વર્ગ પ્રમાણે સમજવા. કંકેલવૃક્ષનું નામ જ અકેલ છે. સલકીએ કાંટાવાળા વૃક્ષ વિશેષનું નામ છે, જેને ભાષામાં પિત્તોઝિયા કહેવામાં આવે છે, તેનેજ અહિયાં પિત્ત જીવ શબ્દથી કહેલ છે. અરિકાનું નામ રિષ્ઠ છે. ક્ષિરિણી વૃક્ષને ભાષામાં ખિરની–રાયણ કહે છે. તેના ફળમાં દૂધ નીકળે છે, વિહેલગ, બહેડાનું નામ છે, “હરિતગ હરડેનું નામ છે. ધાતકીએ એક જાતના વૃક્ષ વિશેષનું નામ છે, પ્રિયાલ ચિરજીને કહે છે, તેના વૃક્ષને આચારનું વૃક્ષ એ પ્રમાણે કહેવામાં આવે છે, “ક” એ અલસીનું નામ છે, અહિયાં આ જેટલા વૃક્ષે કહ્યા છે, તેને ફળમાં એકજ ગેઇલી હોય છે. તેથી તેઓને એકાસ્થિક પ્રકરણમાં રાખેલા છે.
તાલ વર્ગ માં મૂળ વિગેરે ૧૦ દસ ઉદ્દેશાઓ કહેલ છે એજ પદ્ધતિથી તે બધા જ ઉદ્દેશાઓ અહિયાં પણ સમજવા તાલવર્ગ શાલીવર્ગ પ્રમાણે કહેલ છે, તથા શાલીગની અપેક્ષાએ તાડ વર્ગમાં જે ફેરફાર છે, તે તમામ તાડ વર્ગમાં પ્રગટ કરેલ છે. આ રીતે અહિયાં આ બીજા વર્ગમાં પણ મૂળ, કંદ, કધ, ત્વચા, છાલ, શાખા, પ્રવાલ, પત્ર પુ૫ ફળ અને બીજ આ નાના દસ ઉદાઓ થાય છે. શાસ્ર ના જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બાવીસમા શતકને બીજે વર્ગ સમાપ્ત ૨૨-રા
શ્રી ભગવતી સૂત્ર : ૧૪