________________
ભાગ પ્રમાણુ સુધી અને ઉત્કૃષ્ટથી ૨ એ ધનુષથી નવ ધનુષ પ્રમાણ સુધીની કહી છે. પરંતુ અહિયાં તે દરેકની જુદા જુદા રૂપથી કહી છે. જેમ કે-શાખાની ૧ એક ગગૃતિ (મેગાઉથી લઇ નવ ગાઉ) પૃયત્વ, પ્રવાલ અને પુત્રની ધનુષ પૃથક્ક્ત્વ, પુષ્પની હાથ પૃથકૃત અને ત્રીજની આંગળ પૃથક્ત્વ, પત્રમાં જયાં સુધી અવયવ વિકાસ પામતા નથી ત્યાં સુધી તેને પ્રવાળ-કૂંપળ કહેવામાં આવે છે, અને જ્યારે તેમાં અવયવ પ્રગટ થઈ જાય છે, ત્યારે તેને પાન કહેવામાં આવે છે, આ તમામ કથન જઘન્ય અવગાહનાને લઇને કહેલ નથી પરં'તુ ઉત્કૃષ્ટ અવગાનાના સંબંધમાં જ કહેલ છે. તેથી આ બધાની જાન્ય અવગાહના અંગુરુસ સલમાળ' આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સુધીની છે. તેમ સમજવુ. સેલં નવા સાહીળ' આ પાઠથી સૂત્રકારે એ પ્રગટ કરેલ છે કે-શાલી પ્રકરણની અપેક્ષાએ આ પ્રકરણમાં જે ફેરફાર છે, તે તેા સૂત્રમાંજ ખતાવેલ છે. પરંતુ જ્યાં ફેરફાર નથી. તે તમામ શાલી પ્રકરણની જેમ જ સમજવાનું છે તેથી તે ભાગ ગ્રંથ વિસ્તાર ભયથી અહિં કહેલ નથી. અહિયાં પ્રાચીન ગાથા આ પ્રમાણે છે-ત્તે વાઢે પુ' ઇત્યાદિ આ ગાથાથી એ બતાવેલ છે કે દેવાના ઉત્પાદ પ્રશસ્ત રસ, વહુ. ગ વાળા વૃક્ષેાના પાનમાં, કૂંપળે!માં, પુષ્પામાં, ફ્ળામાં અને ખીજોમાં, થાય છે, તેના મૂળમાં, કેદમાં, સ્કંધમાં, છાલમાં, અને શાખા-ડાળામાં થતા નથી. વર્ષ પુત્ર રચના' આ રીતે આ તાલ નામના પહેલા વર્ગમાં મૂળ, કંદ, સ્કંધ, વક, શાખા, પ્રવાલ, પુત્ર, પુષ્પ, ફળ અને ખીજ એ રીતે દસ ઉદ્દેશાઓ હાય છે. પ્રસૂના જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ધ્રા લાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બાવીસમા શતકના તાલ નામના પહેલે
વર્ગ સમાપ્ત ! ૨૨-૧ ||
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
८८