SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી ત્યાં રહે છે, અને ગમનાગમન-અવર જવર કરતા રહે છે. આજ રીતે વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, તિયન્ચ, પંચેન્દ્રિય, અને મનુષ્ય આ બધામાં ઉત્પન્ન થઈને ક્રીથી ત્યાંજ ઉત્પન્ન થઈને રહેવાના કાળ સમજવા, આ તમામ વર્ણન ઉત્પલ ઉદ્દેશામાં પહેલા કહેલ છે. ત્યાંથી સમજી લેવું. ગૌતમ સ્વામીના પ્રશ્ન-હું ભગવન સમસ્ત પ્રાણૈા, સઘળા ભૂતે સઘળા જીવા અને સઘળા સવા મૂળ વિગેરેના જીવ રૂપે શુ પહેલાં ઉત્પન્ન થઈ ચૂક્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હા ગૌતમ! આ સમસ્ત પ્રાા, વિગેરે મૂળ વિગેરે મૂળ વગેરેમાં જીવ રૂપથી અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે. આ રીતે આ શાલી વગ`માં કહેલ મૂલાદેશક પ્રમાણે કર્દેશક પણ સમજવા. અને એજ રીતે સ્કંધે દેશક, ત્ત્વગુદેશક, શાખાદેશક, પ્રવાલાદેશક, અને પત્ર, પુષ્પ, ફળ અને ખીજ સબધી ઉદ્દેશાઓ પણ સમજવા, શાલીવગ પ્રમણે જ આ તમામ મૂળ-કઇ કધવિગેરે ૧૦ ઉદ્દેશાઓ સ્વયં બનાવી લેવા, પરંતુ આ વ ́માં શાલી વની અપેક્ષાએ-મૂળ, કંદ, ષ વક્ અને શાખા આ પાંચ ઉદ્દેશાઓમાં દેવાની ઉત્પત્તિના અભાવ કહેલ છે. જેથી આ કથનથી પ્રવાલ, પત્ર, પુષ્પ ફળ અને ખીજ આ ઉદ્દેશા શાઓમાં દેવાની ઉત્પત્તિ થાય છે. એ વાત સિદ્ધ છે. દેવાની ઉત્પત્તિ અશુભ સ્થાનમાં થતી નથી. પરંતુ શુભ સ્થાનામાંજ થાય છે. જો કે શાલી વિગેરે વર્ગમાં મૂળ વિગેરેમાં દેવાની ઉત્પત્તિ થવાના નિષેધ કરેલ છે, અને અહિયાં પણ એજ વાત કહી છે. જેથી આમાં કાંઇ જુદાપણું આવતુ નથી. આ કથનમાં સરખાપણુ' જ આવે છે. તે પછી પાછુ આ કથન કહેવાની શી જરૂર પડી ? આ શંકા ના પ્રત્યુત્તર એ છે કે આટલા શમાં સરખા પણું ભલે હાય તા પશુ વિલક્ષણપણ તે છે જ જેમકે-શાલી વિગેર વર્ગમાં પુષ્પા વગેરે સ્થાનામાં દેવાની ઉત્પત્તિ કહી છે, અને અહિયાં પ્રવાલથી લઇને ખીજ સુધીના પાંચ સ્થાનામાં દેવાની ઉત્પત્તિ કહેવામાં આવશે. આ અપેક્ષાએ આ કથનમાં ભિન્નપણુ આવે જ છે. તથા આ રીતે પશુ અહી વિલક્ષણુપણું આવે છે, ત્તિન્નિ ફેફ્સાનો' મૂળથી લઇને શાખા સુધીના જીવામાં કૃષ્ણ, ની અને કાપાત એ ત્રણ લેશ્યાએ કહી છે, તથા તેમાં દેવેની ઉત્પત્તિના અભાવ પણ કહ્યો છે. સ્થિતિ જઘન્યથી અન્તસુહૂત' સુધીની અને ઉત્કૃષ્ટથી હજાર વર્ષોંની કહી છે. અને ખાકીના પ્રવાલ વિગેરે પાંચ ઉદ્દેશાઓમાં દેવેની ઉત્પત્તિ અને ચાર લેશ્યાએનું કથન કરેલ છે. શાલી પ્રકરણમાં જઘન્ય સ્થિતિ અન્તમૂહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ એ વર્ષથી લઈને ૯ નવ વર્ષ સુધીની કહી છે. એ રીતે આ બન્ને સ્થાનેામાં ભિન્નપણુ છે. ‘મોનાના મૂલ્યે જતું ધનુપુત્તુä' મૂળ અને કંદમાં રહેલા જીવાની અવગાહના ૨ એ ધનુષથી ૯ નવ ધનુંષ સુધીની કહી છે. અને શાક્ષી પ્રકરણમાં મૂળ વિગેરે બધાના શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસખ્યાયમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ८७
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy