SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ छबिहा पण्णता तं जहा नो धम्मस्थिकाए, धम्मत्थिकायस्प्त देसे (१) धमस्थिकायस्स पएसा, (२) नो अधमथिकाए, अधमथिकायस्स देसे (३) अधम्मिकायस्सपएसा (४) નો આરિથા સારથિાપત (ક) સાધારણ પત્તા ( આ પાઠને સંગ્રહ થયે છે. આને અર્થ આ પ્રમાણે છે. જે અજીવ છે તે બે પ્રકારના કહેવામાં આવ્યા છે. રૂપી અજીવ અને અરૂપી અજીવ તેમાં જે રૂપિ અજીવ છે. તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. જેમ કે રક ધ, સ્કંધદેશ રકંધ પ્રદેશ પરમાણુ યુગલ તથા જે અરૂપિ અજીવ છે. તેના છ પ્રકાર છે. જેમકે ને ધર્માસ્તિકાય ધર્માસ્તિકાયને દેશ (૧) ધર્માસ્તિકાયને પ્રદેશ (૨) ને અધર્મા સ્તિકાય, અર્ધમાસ્તિકાયને દેશ (૩) અધમસ્તિકાયને પ્રદેશ (૪) ને આકાસ્તિકાય અકાશાસ્તિ કાયને દેશ (૫) આકાશાસ્તિકાયને પ્રદેશ (૬) કહેવાને હેતુ એ છે કે અરૂપી અજીવના વિષયમાં દશમા શતકના પહેલા ઉદ્દેશામાં તમાદિશાના વર્ણનમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે. તે પ્રમાણેનું તે સઘળું કથન અહિયાં પણ સમજી લેવું. રૂપ અરૂપીના ભેદથી અજીવના બે પ્રકારે કહ્યાા છે. તેમાં રૂપિ અજીવ ચાર પ્રકારના અરૂપિ અજીવ છ પ્રકારના કહ્યા છે. આ સઘળું કથન દશમા શતકના પહેલા ઉદ્દેશામાં તમા દિશાના વર્ણનમાં જે પ્રમાણે કહ્યું છે. એ જ પ્રમાણે તેને અહિં પણ સમજી લેવાનું કહ્યું છે. જો કે અરૂપી અજીવ સાત પ્રકારના કહ્યા છે. પણ અહિંયા જે છ પ્રકારના કહ્યા છે. તેનું કારણ એ છે કે તમાની માફક અહિં પણ અદ્ધાસમયને અભાવ છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જોક્સ માં અરે ! બ્રિજે જસિંહે જિ લીવર પુછા' હે ભગવન લેકના જે નીચેના ચરમાત છે. ત્યાં શું જીવ છે? કે જીવ દેશ છે? કે જીવ પ્રદેશ છે? અથવા અજીવ કે અજીવ દેશ છે? કે અજીવ પ્રદેશ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા નો નવા વીર સાવિ, શીવ પાણાવિ લાવ નીવપણા વિ” હે ગૌતમ લેકના નીચેના ચરમાન્તમાં જીવ લેતા નથી. પરંતુ જીવ દેશ છે. તેમ જીવ પ્રદેશ પણ છે. યાવત અજીવ પ્રદેશ પણ છે. અહિંયા યાવત્ શબ્દથી “મનીવા ઉ શરીરના વિ' એ પદોનો સંગ્રહ થયે છે, જે શીવરેસા સે ઉનામે fiરિચ લા’ ત્યાં જે જીવદેશ છે તે નિયમથી એકેન્દ્રિય દેશ છે. “લવ જિંવિા રેસાવ ફંરિરા રે અથવા તે એકેન્દ્રિયના દેશ છે. અથવા તે બેઈન્દ્રિયવાળા જીવોને તે એક દેશ છે, “અફવા પરિણા રેણિયાન રણા” અથવા એકેન્દ્રિયના દેશે શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy