SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતરાત્મક પૂર્વ ચરમાન્ડની માફક ત્યાં અનેક દેશ હોતા નથી જેથી લેકની ઉપરને ચરમાન્ત એક પ્રતર રૂપ હોવાના કારણે લોકના અંતના અભાવથી દેશની અનેકતા હોવાનું ત્યાં કઈ કારણ નથી જેથી “ઘર્ષ મરિવર ફિલ્મો નાર પંવિfચા એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. અહિયાં યાવત્ શબ્દથી તેઈદ્રિય, ઇન્દ્રિય અને અનીન્દ્રિય જીવોનું ગ્રહણ થયું છે. આ રીતે એકેન્દ્રિય જીવોની માફક શ્રીન્દ્રિય જીથી લઈને ચાર ઇન્દ્રિય પર્યંતના જીવમાં ત્રિક સંયોગી ભંગ કહે જાઈએ ત્યાં મધ્યમ ભંગ કે “ક્રિયા , અનીરિઝ, વચ્ચે : આ પ્રમાણે છે. આ રીતે લોકના ઉપરના ચરમામાં જીવ દેશ વિષયને વિચાર કરીને હવે જીવ પ્રદેશ વિષયને વિચાર કરતાં સૂત્રકાર કહે છે કે, “નીચTuતા નિરર્મ ciવિચ પાકાય નિરિયાણાય' એ પ્રમાણે કહ્યું છે. તેમાં એ પ્રમાણે પણ કરવામાં આવ્યું છે કે ત્યાં જે જીવપ્રદેશ છે. તે નિયમથી એકેન્દ્રિયના પ્રદેશ છે. અને અનીન્દ્રિય જીના પ્રદેશ છે. પરિણા ચ મબિંદિયાણા ૨ વિદા vgણા” અથવા તે એકેન્દ્રિય જીવોને પ્રદેશ છે, અનાદ્રિય જેને પ્રદેશ છે. અને એક બે ઈદ્રીયવાળા જીવોને પ્રદેશ છે “અહુવા પરિnga ૨, અFiવિચાર વિચાર પણ થ” અથવા એકેન્દ્રિય જીવોને પ્રદેશ છે, અનીદ્રય જીવોને પ્રદેશ છે. અને બે ઈદ્રિયવાળા જીવેનો પ્રદેશ છે આ પ્રમાણે ત્રિક સંયેગી ભંગને કમ છે. “gવ ભાટ્રિવિરફિગો કાર પંહિયા અહિયાં યાવત્ પદથી ત્રણ ઈદ્રિયવાળા જીનું ગ્રહણ થયું છે. અહિયાં ઉપરના ચરમાન્તની અપેક્ષાએ જીવ–પ્રદેશની પ્રરૂપણામાં ‘ારિવિરહિશો’ એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે. તેને અર્થ એ છે કે અહિયાં પહેલા કહેલ ત્રણ ભંગમાં પ્રદેશની અપેક્ષાએ “બફવા પર વિચારણા, રિચ ૨ વિચંe ruસે એ જે પહેલે ભંગ કહેવામાં આવ્યો છે. તે અહિયાં કહે ન જોઈએ કેમકે બે ઈન્દ્રિય વાળા ને એક પ્રદેશની અહિયાં સંભાવના હેતી નથી સંભાવના ન હોવાનું કારણ એ છે કે લેકવ્યાપક અવસ્થાવાળા જે બીજા જીવ છે. તે જીને અહિ એક પ્રદેશ છે. અને ત્યાં તેઓના અસંખ્યાત પ્રદેશોને સદૂભાવ છે. “અકીવા કહા રામસણ તમારૂ તવ નિવણેલ' જેવી રીતે દેશમાં શતકમાં તમાદિશાના વર્ણનમાં સૂવ કહેવામાં આવ્યું છે. એ જ રીતે અહિયાં અજીવના વિષયમાં પણ ઉપરના ચરમાન્તનો આશ્રય કરીને સઘળું કથન સમજવું જોઈએ. તે આ આ પ્રમાણે છે. “જે અજીવ તે સુવિહા પાત્ત-સં -રવી અજીવ જ વિ જીવા ચ ને રવિ બનવા તે પાત્તાजहा-खंधा, खंधदेसा, खंधपएसा, परमाणुपोग्गला, जे अरूवि अजीवा, ते શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy