________________
નિયમથી એકેન્દ્રિયના દેશ છે. અથવા એકેન્દ્રિયના દેશ છે. અને કોઈક વાર કદાચિત્ હાવાથી દ્વીન્દ્રિયના એકદેશ છે. આ રીતે દશમા શતકના પહેલા ઉદ્દેશામાં જેવુ કથન આગ્નેય દિશાના સંબંધમાં કહેવામાં આવ્યુ છે. તેવું જ ક્શન અહિયાં પણ સમજવું. ફક્ત દેશેાના સબધ કથનમાં અનીન્દ્રિયાને પહેલા ભંગ વગરના સમજવા તેનું કારણ પૂર્વ ચરમાન્તના પ્રકરણમાં કહેવામાં આવ્યુ છે. કહેવાનુ તાત્પ એ છે કે દક્ષિણ ચરમાન્તના પ્રકરણમાં પૂર્વ ચરમાન્તનું પૂર્વોક્ત સઘળુ` કથન સમજવાનુ છે. ëપસ્થિમિટ્ટે વિ, ઉત્તરી@ વિ” એજ રીતનુ' કથન લેાકના પશ્ચિમ ચરમાન્તમાં અને ઉત્તરપ્રદેશ સંબંધી ચરમાન્તમાં સમજી લેવું. દક્ષિણ સંબધી ચરમાન્તમાં જે રીતે જીવના અભાવ કહ્યો છે. તથા જીવ દેશ અને જીવ પ્રદેશના સદ્ભાવ કહ્યો છે. તેમજ છ પ્રકારના અજીવ દ્રવ્યેા કહ્યા છે. તેજ પ્રકારનુ તે સઘળું કથન અહિ* પણ સમજી લેવું.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે હોલ નં અંતે ! હે પશ્મિરે ત્રિ' નીના પુચ્છા” હે ભગવન લેાકના જે ઉપરના ભાગ સબધી ચરમાને છે. તેમાં શું થવ છે? જીવ દેશ છે ? જીવ પ્રદેશ છે ? અજીવ છે? કે અજીવ દેશ છે? કે અજીવ પ્રદેશ છે ? એજ વાત “પુરા” શબ્દથી સૂત્રકારે પ્રકટ કરી છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “તોયમા ! નો ગૌવા, લીલાનિ ગૌત્ર પણ્ણા વિ” હે ગૌતમ ત્યાં જીવ હાતા નથી. કિંતુ... જીવ દેશ અને જીવ પ્રદેશ છે. નાવ બનીયસ વિ’ ચાવત્ અજીત પ્રદેશ પશુ છે, અહિયાં યાવત્ શબ્દથી બન્ની વિ’એ પોનો સંગ્રહ થયા છે. ને ગોપન્ના તે નિયમ નિતિગ્નેત્તા ય નિયિ ફેરા ચ” ત્યાં જે જીત્ર દેશ છે. તે નિયમથી એકેન્દ્રિય દેશ છે. અને અનીન્દ્રિય દેશ છે. કેમકે સિદ્ધોથી યુક્ત લેાકના ઉપરના ભાગમાં એકેન્દ્રિયને અને અનીન્દ્રિયને ફ્રેશ નિયમત: હાય છે. “ત્રા નિષિના ચ, નિચિસાય ચેમ્પિયન લે” અથવા એકેન્દ્રિયને દેશ છે. અને અનીન્દ્રિયના પણ દેશ છે. તથા ત્યાં એઇન્દ્રિયવાળા જીવના એક દેશ છે. ‘અા નિયિોષાય અનિચિ ફેલાય, વેનિયાળય ફેટ્સ' અથવા એકેન્દ્રિયના દેશ છે. અનીન્દ્રિયને દેશ છે. અને એ ઇન્દ્રિયાના પણ દેશેા છે. અહિયાં પહેલા ભંગ ટ્વિક સચાગી છે. ને ત્રિક સચાગી ભગેામાં અબ્વે ભગ કહેવા જોઈએ તેમાં મધ્યમ ભંગ ‘નિયિલા ચ, નિંફિચરેત્તા ય, મેરૂચિમ્સ ચ ફેલા’ એ પ્રમાણે છે. તે ભંગ અહી થતા નથી, કેમકે એ ઈન્દ્રિયવાળા જીવાના અનેક દેશાનું. લેાકાન્તની ઉપરના ભાગમાં હૈાવાનુ` સંભવતુ' નથી. કેમકે દ્વીન્દ્રિયનુ' લેાકના ઉપરના ચરમાન્તમાં મારાન્તિકના સમુદ્ઘાતથી જવા છતાં પણ ત્યાં તેના દેશની જ સંભવના હાય છે. કેમકે પ્રદેશની હાની વૃદ્ધિ દ્વારા થવા વાળી વિષમતાથી અનેક
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૮૧