SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે, અને એક એઇન્દ્રિયવાળા જીવના અનેક દેશ છે, અવા ચિ ફુલાય નેાિળય ફેલા ચ ’' અર્થાત્ એક ઇન્દ્રિયવાળએના ઘણા દેશે છે, અને એ ઇન્દ્રિયાના પણુ ઘણા દેશેા છે. અા નિષિ તેમા ય સેચિસ ય ટેલે' અથવા એકન્દ્રિય જીવાના અનેક દેશ છે. અને ત્રણ ઇન્દ્રિય વાળા જીવાને એક દેશ છે. વિગેરે કથન દ×મા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સમજવુ. દશમા શતક કરતાં અહિંયા જે વિષેશતા છે તે બતાવવા માટે સૂત્રકાર કહે છે કે નવાં ક્ષેમુ િિતયાળ ફહવિદ્દિો’ દેશેામાં ઇન્દ્રિય વગરના જીવાને એટલે કે અનીદ્રિયાને પહેલા વિકલ્પ વગરના કહ્યા છે. અર્થાત્ અનીન્દ્રિય સંખ ́ધી દેશ વિષયમાં ત્રણ ભંગમાં આ પ્રમાણે કહ્યુ` છે— અવા નિષિ,સાય અનિચિત્ત તે' પહેલે ભ`ગ કહ્યો નથી. કેમકે પહેલા ભંગના ત્યાં સંબંધ હાતા નથી. તેનુ કારણ એ છે કે કેવલી સમુદ્ધાતમાં કપાટ વિગેરે અવસ્થામાં લાકના ચરમાન્ત ભાગમાં પ્રમાણુ વિષયના પ્રકરણમાં પ્રદેશની વૃદ્ધિને હાનીરૂપ વિષમતા હૈાવાને કારણે લેાકના અતમાં અનીદ્રિય જીવેાને ઘણા દેશોના સભવ છે. એક દેશના સબધ નથી. જેથી પહેલેા ભંગ ન કહેવાનુ કહ્યુ છે. તથા અગ્નિ દિશામાં દશ પ્રકારના અરૂપિ દ્રવ્યેામાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયને આકાશાસ્તિકાય એ ત્રણના અભાવ છે. જેથી ત્યાં સાતજ અરૂપિદ્રબ્યા કહેવામાં આવ્યા છે. લેાકમાં પૂર્વ ચરમાન્તામાં અદ્ધાસમયકાળ પણ નથી જેથી ત્યાં છ પ્રકારના અરૂપિ દ્રન્ગેા કહ્યા છે. કેમકે અદ્ધા સમયના સદ્ભાવ સમય ક્ષેત્રમાં જ કહેવામાં આવ્યે છે. અહિયાં નહીં એજ વાત ને અવિ અનીત્રા ૩ વિદા દ્રાસમયે સ્થિ’ આ સૂત્રદ્વારા પ્રકટ કરવામાં આવ્યુ છે. ‘તેલંત' જેવ’બાકીનું બીજુ· સઘળું (१) लोक के पूर्व चरमान्त में धर्मास्तिकाय, आकाशास्तिकाय इनके ફેશ, મહેશ હૈ । ગૌર અદ્ધારમય નહીં હૈ । સચિવે તેમા ઘા ગયા હૈ । (૧) લેકના પૂર્વ ચરસ્રાન્તમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિીકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના દેશ પ્રદેશ અને અદ્ધા સમય હાતા નથી જેથી ગ્મા પ્રમાણે કહેવામાં જાળ્યું છે. કથમ દશમા શતકનાં પહેલા આનેઈ પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યુ છે તે પ્રમાણે અહિં પણુ સમજવુ. હવે ગૌતમ સ્વામી પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે ‘જોરદ ળ મતે વાહિ નિશ્ને મિંતે’” હું ભગવન્ ! લેાકના જે દક્ષિણ દિશાના ચરમાન્ત ભાગ છે. તેમાં દિ ગોવા, નીવવુંન્દ્રા, લીપત્તા, અલોત્રા, અનીવયેના, અનીવલા.” શુ જીવ છે? જીવ દેશ છે? કે જીત્ર પ્રદેશ છે ? અજીવ છે ? અજીવ દેશ છે ? કે અજીવ પ્રદેશ છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “વું ચેવ’” હે ગૌતમ જે પ્રમાણે પૂર્વ દિશાના ચરમાન્ત પ્રકરણમાં આ વિષય સંબધી જેવુ' કથન કરવામાં આવ્યુ છે. તેવું જ કથન અહિયાં પણ સમજી લેવુ' અર્થાત્ દક્ષિશ ચરમાન્તમાં જીવ નથી. પરંતુ છત્ર દેશ પડ્યુ છે. જીવ પ્રદેશ પશુ છે. તેમજ અજીવ પણ છે, જીવ દેશ પણ છે. અને અજીવ પ્રદેશ પણ છે. તેમાં જે જીવ દેશ છે. તે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ८०
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy