SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ભાવ નથી, એ જ વાત ગૌતમ સ્વામીને પ્રભુએ “નોરમા નો જીવા, શીવરેણા વિ, કanga વિ” એ રૂપથી કહી છે. અર્થાત્ જ્યારે લેકને પૂર્વ દિશા સંબંધી ચરમાન્ત એક પ્રદેશ રૂપ છે. ત્યારે તેના અસંખ્યાત પ્રદેશોમાં અવગાહનાવાળા જી કેવી રીતે રહી શકે છે. પરંતુ જીવ દેશ અને જીવ પ્રદેશ અહિયાં એક પ્રદેશમાં જ મળે છે. કેમકે જીવ દેશ અને જીવ પ્રદેશોની એક પ્રદેશમાં પણ અવગાહના થઈ જાય છે. તે જ રીતે ત્યાં પુદ્ગલસ્કોને સદૂભાવ પણ થઈ જાય છે. તેમજ ધર્માસ્તિકાય વિગેરેના દેશને અને પ્રદે. શેને સદૂભાવ પણ થઈ જાય છે. એટલા માટે “શનીવાવ, બગીવ રેલા વિ, મનીવાના વિ' એ પ્રમાણે કહેવામાં આવ્યું છે એટલે કે ત્યાં અજીવ પણ છે. અજીવ દેશ પણ છે. અને અજીવ પ્રદેશ પણ છે. કેમ કે જીવ દેશાદિકોનું તથા અછાનું અને અજીવ દેશાદિકીનું એક પ્રદેશમાં પણ અવગાહન થઈ જાય છે. અજીવથી પુલ સકંધ અને અજીવ દેશથી ધર્મા સ્તિકાય અધર્માસ્તિકાય આદિના દેશ અને કન્ય દેશનું ગ્રહણ થયું છે. એ બધા કાતમાં સંભવિત હોય છે. એ જ રીતે અજીવ પ્રદેશપણ પૂર્વ દિશાના ચરમાન્ડમાં એટલે કે અંત ભાગમાં સંભવિત હોય છે. હવે સૂત્રકાર છવદેશમાં જે અહીં વિશેષતા છે તે પ્રગટ કરવા માટે નીચે પ્રમાણે સૂત્ર કહે છે – ને જીવતા તે નિરમા રિક્ષા ચલેકના પૂર્વદિશાના ચરમાન્ત ભાગમાં છવદેશને જે સદભાવ કહેવામાં આવ્યું છે તે પ્રથિવી આદિ એકેન્દ્રિય ના દેશ છે. કેમકે–ત્યાં પૃથિવી આદિ એકેન્દ્રિય જીવોના દેશને સદભાવ નકકી જ કહેલ છે. આ પ્રમાણેને આ પ્રથમ વિક૯૫ (ભંગ) છે. જાના વિચાર વિચાર જ રિતે” અથવા એકેન્દ્રિય જેના અનેક દેશ છે અને બેઈન્દ્રિય જીવોને એકદેશ હોવાનું કહેવામાં આવ્યું છે. કેમકે લોકના અન્ત પર્વચરમાન્ડમાં એકેન્દ્રિયજીના અનેક દેશને સદ્દભાવ કો છે. અને બે ઇન્દ્રિય જીવને એક દેશને સદ્દભાવ પણ કહેલ છે. આ પ્રમાણે ને આ બીજો વિકલ્પ કહેવામાં આવેલ છે. એકેન્દ્રિય જીવ ઘણા છે જેથી ઘણા હોવાથી તેના ઘણા દેશ ત્યાં છે, અને બેઈન્દ્રિય કોઈકવાર હેય છે. જેથી તેને એક દેશ કદાચ ત્યાં થઈ જાય છે એ પ્રમાણે આ કિગ વિકલ્પ છે. જો કે કાન્તમાં દ્વિન્દ્રીય હતા નથી. તે પણ કંઈપણ કીન્દ્રિયજીવ એકેન્દ્રિય માં મરીને ત્યાં ઉત્પન્ન થવાના છે જેથી મરણત સમુદ્દઘાતને પ્રાપ્ત કરીને ઉત્પન્ન થવાવાળા એ દ્વીન્દ્રિય જીવને આશ્રિત કરીને થવાવાળે આ વિકલપ કહેવામાં આવ્યા છે. “gવં વાસણ બજેથી વિલા, તાવ દશમાં શતકના પહેલા ઉદેશામાં અગ્નેયી દિશાને ઉદ્દેશીને જે પ્રમાણેને વિચાર કરવામાં આવ્યા છે, તે જ વિચાર અહિયાં પણ પૂર્વચરમાન્તને ઉદ્દેશીને કરી લે. તે આ પ્રમાણે છે. બાવા રિચવા જેવુંરિરર રેવાઅથવા એકેન્દ્રિય જીવના દેશ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૭૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy