SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અને બેઈન્દ્રિયના પણ દેશ છે, ૨, આ રીતે આ બે ભાંગા થાય છે. અહિયાં “વા-વંહિતા ચ વિવરણ જા” એ જે મધ્યનો ભંગ છે તે બનતું નથી, કેમકે પ્રદેશ વૃદ્ધિડાનીથી થયેલ લેકદનાને અભાવ છે. આ બે ભંગ કન્દ્રિય જીવોની સાથે થાય છે. એજ રીતે ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઈન્દ્રિયવાળા અને અનિન્દ્રિય-સિદ્ધ-જીવોની સાથે બએ ભંગ સમજી લેવા આ રીતે છવદેશને આશ્રિત કરીને ભંગનો પ્રકાર બતાવેલ છે. હવે પ્રદેશને આશ્રિત કરીને ભંગને પ્રકાર બતાવવામાં આવે છે. “પણા જરૂરવિરક્ષિા સકં = પુરિથમિસ્તે મિત્તે તહેવ” પૂર્વ ચરમાન્તમાં જીરને આશ્રિત કરીને જે ભંગ કહેવામાં આવ્યા છે તે અહિયાં જીવ પ્રદેશને આશ્રિત કરીને કહેવા જોઈએ. પરંતુ અહિયાં પ્રદેશ બધાને– એટલે કે અનિન્દ્રિય પર્યન્તના જીવોને પહેલા ભંગથી રહિત કહેવું જોઈએ એટલે કે એકવચનાન્ત પ્રદેશવાળે જે પહેલે ભંગ છે તે આ બધાને થતો નથી. તથા “જાવા વિચપuસા ય સંવિચરણ ૨ ઘgણે” આ પહેલે ભંગ છે તે આ ભંગ અહિયાં ગ્રહણ કર ન જોઈએ કેમકે પ્રદેશોની અધિકતા નીચેના ચરમાતમાં પણ . બાકીના બે ભંગા જ લેવા જોઈએ જે આ પ્રમાણે છે. “મવા જરિ પ ચ રૃરિચહ્ન પાસા?,” હવા નિરિ ઘણા , વેરૃરિયાળ ૨ વરn” આજ રીતે ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા, પાંચ ઈન્દ્રિયવાળા અને અનિંદ્રિના પ્રદેશના સંબન્ધમાં ભંગ કહી લેવા. કેવળ અહિયાં “જૂિથરા દ્રિયસ્થ જ પ્રા.” આ પ્રમાણેને પહેલે ભંગ અહિયાં થતું નથી, “મનવા નવ વરિજે ઘરમંતે તહેવ” જે રીતે ઉપરના ચરમાન્તમાં અને કહ્યા છે તે જ રીતે તે અહિયાં પણ કહેલા સમજવા. ઉપરના ચરમાતમાં જે રૂપી અજીવ સકંધ, સ્કાઉદેશ, કંધપ્રદેશ અને પરમાણુ પુલ તેમજ અરૂપી અજીવ ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, અને આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ એ છ તથા બધા મળીને દસ કહ્યા છે. એ જ દસ અવે અહિયાં પણ સમજી લેવા. ચરમાન્તનો અધિકાર ચાલે છે. તેથી હવે સૂત્રકાર રત્નપ્રભા આદિ પૃવિઓના વિષયમાં કથન કરે છે. “રમી મંતે! રચનqમાણ પુત્રવીણ પુરિથમિ રિમંતે 'િ નીવા પુરઝા” આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવન આ રત્નપ્રભ પૃથ્વીના પૂર્વ દિશાના ચરમાતમાં શું જીવ છે ? કે જીવ દેશ છે ? કે જીવ પ્રદેશ છે ? અથવા અજીવ છે? કે અજીવ દેશ છે? કે અજીવ પ્રદેશ છે? તેના ઉત્તરમાં પ્રભુ શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy