________________
બનારોલ મોને' ઉપચાગના વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રમાં આ પાઠ કહ્યો છે. તે અહિયાં પણ તેજ રીતે સમજી લેવા. નાલળયા તંત્ર નિવલેસ તૈયન્ત્રમ્ અહિયાં પ્રજ્ઞાપતામાં રહેલ ત્રીસમું પશ્યતાપદ સપૂણુ રૂપે ગ્રહણ કરવુ.. તે પદ આ પ્રમાણે છે. ત્રિદેવં મને! વાદળયા પત્તા નોયમા! કુત્રા વાસ નચા વાત્ત ' પશ્યતા (જોવારૂપ) વિષેશ મેધના પરિણામ રૂપ હાય છે. આ પશ્યતા એ પ્રકારની કહી છે. તે આ રીતે છે. દ્વારપાસનચા, કાળાગારપાલન ' એક સાકાર પક્ષતા અને બીજી અનાગાર પશ્યતા, ‘દાવાન, ચાળ અને વિા વળત્તા' હે ભગવન્ ! સાકાર પશ્યતા કેટલા પ્રકારની કહેવામાં આવી છે. ગોયમા ! ના વળ્સા' હે ગૌતમ ! સાકાર પશ્યતા છ પ્રકારની કહેવામાં આવી છે. 'ઉંબા’ તે આ પ્રમાણે છે. ‘સૂચનાળ કાળાપાતળયા' શ્રુતજ્ઞાન સાકાર પશ્યતા ૧ ‘તું કોફિનાળનગરપાલળયા मणपज्जव नाणखागारपासणया, હે જીનાળપ્રાળા પાસળયા' અવધિજ્ઞાન સાકાર પશ્યતા, ૨ મનઃપયજ્ઞાન સાકાર પશ્યતા, ૩ કેવળજ્ઞાન સાકાર પશ્યતા ૪ 'सुयअण्णाणसागारपाणया, विभंगनाणसागारपासणया ' શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યતા' । અને વિભ’ગજ્ઞાન સાકાર૫સ્યતા ६ 'अणागारपासणयाण અંતે વિા વળજ્ઞા' હે ભગવન્ ! અનાકાર પશ્યતા કેટલા પ્રકારની કહી છે. શોથમા ! ત્તિનિા પત્તા' હે ગૌતમ અનાકાર પશ્યતા ત્રણ પ્રકારની કહેવામાં આવી છે—તં ના-‘ચવુત્તળ અળાવાર પાળયા, બ્રોįિશ્વળગળાચારપાચળયા, વન અનબળĪપાસળયા' જેમકે ચક્ષુદન અનાગાર પશ્યતા અવધિદર્શન અનાકાર પશ્યતા ફેવલદેન અનાગાર પશ્યતા.
શકા—જો ખાધ પરિણામ વિશેષનું નામ પશ્યતા છે. તે પછી પ૫તામાં અને અને ઉપયેગમાં ભેદ્ય શેશ છે? કેમકે તે મનેમાં સાકાર અને અનાકાર વિગેરેરૂપ ભેદે તે કહ્યા જ છે ?
ઉત્તર—યાં યકાલિક (ત્રણે કાળનેા) અવમેધ થાય છે. ત્યાં પશ્યતા હાય છે. અને જ્યાં યકાળિક અવમેધ અને વર્તમાન કાલિક અવમેધ પણ ડાય છે. ત્યાં ઉપચેગ હૈાય છે. આ રીતના સામાન્ય વિષેશ ભાવની અપેક્ષાએ
આ ખનેમાં અતર છે. એજ કારણથી સાકાર પશ્યતામાં મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન ને કહ્યા નથી. કેમકે મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન એ અને ઉત્પન્ન અને અવિનષ્ટ એટલે કે નાશ નહિ પામનાર એ અને ગ્રહણ કરનાર હાવાથી વર્તમાન કાળને વિષય કરનારા છે. અનાકાર પશ્યતામાં ચક્ષુ દનને ગણાવવામાં આવ્યા છે. બીજા ઈન્દ્રિય દનને ગણાવાવામાં આવ્યા નથી. તેા એનુ શું કારણ છે? તેને ઉત્તર આ પ્રમાણે છે. પ્રકૃષ્ટ ક્ષણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
७७