SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધકે ગ્રહણ કા નિરૂપણ 'अहभंते ! कोटपुडाण वा जाव केयइपुडाण वा' ટીકા થૈ–“ગમેતે હે ભદન્ત જ્યારે જો પુકાળ રા' કેષ્ઠ પુટને એટલે કે કેષ્ઠમાં જે સુગન્ધ દ્રવ્યને સમૂહ પકવવામાં આવે છે, તેનું નામ કેષ્ઠ છે તેની જે પુટિકા-પડિ હોય છે તેને કેષ્ઠપુટ કહેવામાં આવે છે એવા આ કેષ્ઠિના પટમાં ‘જરૂgળ વા' યા કેતકી પુટને કેતકી–જેને ભાષામાં કેવડે કહેવામાં આવે છે. આ એક સુગંધી વાળી વનસ્પતિ છે. એના જે પુટ હોય તે કેતકી પુટ કહેવાય છે. તે કેતકીના પુટને તથા યાવતુ પદથી “ત્તપુરાણ વા વોચપુર વા, તારપુઠ્ઠાઇ વા” પત્ર પુત્રોને એટલે તમાલ પત્રના પુટને વકુ અને ટગરના પુટોને અને સુગંધિત કાષ્ઠના પુટને ‘ગુવાજં ની રિમ સમrrior વા' અનુકૂળ પવન પ્રમાણે જે સ્થાનને આશ્રય કરીને પવન ચાલી રહ્યો તે સ્થાન પર લઈ જઈને “દિમન્ના oi સારી રીતે વિદીર્ણ કરીને અહિયાં યાવત્ પદથી “નિદિમાગમા વા વિવીકરમાળા વા વિઝિર ઝમાનાબં વા' ઈત્યાદિ પદ અનુસાર તેને નિચે રાખીને અગર નીચે આમ તેમ ફેકીને અથવા ઉપરની તરફ આમ તેમ વિખેરીને અથવા ‘કાળા વા કાજે સંક્રમિકરમાળા વા’ એક સ્થાનથી બીજે સ્થાને લઈ જવાથી “ િોવા કાર ચરું વાર્દ જે સુગંધ આપે છે. તેમાં શું કાષ્ટાદિ સુગંધ પદાર્થ દૂરથી આવીને ધ્રાણેન્દ્રિયની સાથે મળે છે. અર્થાત ધ્રાણેન્દ્રિયથી ગ્રહણ થાય છે? તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે “ોચના ! નો જોવાઈ નાવ નો થવા” હે ગૌતમ! સુંગધદ્રવ્ય ધ્રાણેદ્રિયથી ગ્રહણ થતું નથી. અને સુગંધ દ્રવ્ય રૂપ કેતકી દ્રવ્ય પણ ગ્રહણ થતું નથી પરંતુ તે ગંધની સાથે રહેલા ત્યાંના પુદગલે ધ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગધ દ્રવ્ય કે જેની તે વાસ હોય છે. તે આવીને ધ્રાણેન્દ્રિયની સાથે મળતું નથી. અને તેના ગંધગુણ પણ તેમાંથી નીકળીને ઘાણેન્દ્રિયની સાથે મળતા નથી. પરંતુ જે સ્થાન પર તે ગંધાદિ હોય ત્યાંના પુદ્ગલ પરમાણુ તેના ગંધ ગુણથી સુવાસિત થઈને અનુકૂળ વાયુ દ્વારા ધ્રાણેદ્રિયની પાસે લવાય છે અને એ રીતે તેને ગંધ ઘાણેન્દ્રિય ગ્રહણ કરે છે. “રેવં રે ! ! ત્તિ હે ભગવાન આપે જે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે, તે એજ પ્રમાણે છે. તે સર્વથા સાચું જ છે. અન્યથા નથી. આ પ્રમાણે કહીને ગીતમસ્વામી તપ અને સંયમથી આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા છે સૂ૦ ૫. જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતી સની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સોળમા શતકને છઠ્ઠો ઉદ્દેશસમાસ ૧૬-દા શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૭૫
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy