________________
મિત્રમિતિ અષા મરુ' સ્ત્રી કે પુરૂષ તેઓ સ્વપ્નમાં જે તે એક મોટા સુરેશ (દારૂ) ના ઘડાને અથવા તે સૌવીર-કાંજીના ઘડાને અથવા તે તેલના મોટા ઘડાને અથવા વસા-ચરબીના ઘડાને જુએ અને જોઈને એવી રીતે માને કે હું આ ઘડાઓને ફોડું છું અથવા મેં આ ઘડાને ફોડી નાખ્યા છે અને “તારવા,મેવ ગુરૂ અને તેવું માનીને તે વ્યક્તિ તેજ વખતે જાગી જાય-સચેત થઈ જાય છે તો તેવી વ્યક્તિ “ોરે મવાળ નાવ અંત પફ બે ભવમાં યાવત્ સમસ્ત દુઃખને અંત કરે છે.
___'इत्थी वा पुरिसे वा सुविणंते एग मह पउमसरं कुसुमिय' पासमाणे વાર શોનામાને શોના ગોnઢમિતિ બાળ મન્ના ી કે પુરૂષ જે સ્વપ્નના અંત ભાગમાં એક વિશાળ પદ્યસરોવરને પુષ્પથી ખીલેલું જુએ અને તે જોઈને એવું માને કે હું આમાં પ્રવેશ કરું છું. અથવા મેં આમાં પ્રવેશ કર્યો છે. “રજવમેવ ડુકા સેવા કાર નં જ આવી રીતે માનતો માનત તે જ વખતે તે જે જાગી જાય તે ગૃહીત ભવથી મુક્ત થઈને થાવત્ સઘળા દુઃખને અંત કરે છે.
इस्थी वा पुरिसे वा सुविणंते एगं गह सागरं उम्मीवीयि जाव कलिय પાસના તમાળે તરફ ઉત્તoomમિતિ કપાળે અને સ્ત્રી હોય કે પુરૂષ હે તે જે સ્વપ્નનાં અંત ભાગમાં એક ઘણું વિશાળ સાગરને વીચી–અને તરંગોથી યાવત્ વ્યાપ્ત થયેલ જુએ અને તેવી રીતે તે જોઈને એવી રીતે માને કે હું આ સાગરને તરૂં છું અથવા મેં આ સાગર તરીને પાર કર્યો, “સત્તાવ પુરક્ષર તેર જાવ અંતં જ એવી રીતે માનતે તે વ્યક્તિ જે તે જ સમયે જામી જાય છે તે તેજ ભાવથી મુકત થાય છે યાવત્ સમસ્ત ખેને અંત કરે છે.
इत्थी वा पुरिसे वा सुविणंते एग मह भवणं सव्वरयणामय पासमाणे rez અનુસરતનો અgવા અggવનિરિ મજા મન સ્ત્રી હોય કે પુરૂષ હોય તે જે સ્વસના અંતમાં એક વિશાળ સર્વ રતનવાળા ભવનને જવે છે અને જોઈને પિતાને ભવનની અંદર પ્રવેશ કરતે માને છે અગર પ્રવેશ કરી લીધે તેમ માને “વળામેવ વિકાએ રીતે માનીને જે તે એ જ સમયે જાગી જાય છે. તેને કાર અંત જો તે એવી વ્યકિત તે જ ભવમાં મુક્ત થાય છે. યાવત્ સમસ્ત દુખે ને અંત કરે છે.
___ 'इत्थी वा पुरिसे वा सुविण ते एगं मह विमाण सबरयणामय पासमाणे જાણ, સુદામાને તુ, દુaમિત શાશં મજ સ્ત્રી હોય કે પુરૂષ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
७३