________________
દેરાને અથવા સફેદ દોરાને જુએ અને તેને હું ઉકેલું છું. અગર ઉકેલી લીધે છે. એવું પિતાના મનમાં માને “વળામે કાર વચૂંઢ ' ને એવું સ્વપ્ન જોઈને જે તે જાગી જાય છે. તે તે પુરૂષ તે ભવથી મુકિત મેળવે છે. અર્થાત્ છૂટી જાય છે. યાવત સમસ્ત દુઃખને અંત કરે છે. “થીવા પુણે વા सुविणते एगं मह अयरासि वा तउयरासिौं वा सीसगरासि वा पासमाणे पासइ હુમાળે ફુદ દુહમિતિ, મનન તરવળામેવ સુકન્નરૂ) સ્ત્રી હોય અગર પુરૂષ હોય તે જે સ્વનિના અંતમાં એક વિશાળ ખંડના ઢગલાને અથવા તાંબાના ઢગલાને કે ત્રપુ-કથીરના ઢગલાને અથવા સીસાના ઢગલાને જુએ અને હું તેના પર ચાલું છું અથવા તેના પર હું ચડ્યો છું. એવી રીતે માને અને તેવું નગ્ન જોઈને જે તે તેજ વખતે જાગી જાય તે રોળ માળof fasણ તે તેવી વ્યક્તિ બીજે ભવે સિદ્ધ થાય છે. “વાવ તે જ યાવત્ સમસ્ત દુઃખે ને અત કરે છે. “સ્થી વા કુરિયે વા? સ્ત્રી હોય કે પુરૂષ હોય “મુવિ v મહું તerfહ વા વા તેનિ ગાર अवकररासि वा पासमाणे पासइ विक्खिरमाणे विक्खवरइ विक्खणमिति अप्पाणं મનરૂ' સ્વપ્નના અંતમાં એક વિશાળ ઘાસના ઢગલાને તેજેનિસર્ગ નામના પંદરમાં શતકમાં કહ્યા પ્રમાણે યાવત્ કચરાના ઢગલાને જુવે અને હું તેને જાવ તે જે તે તેવી વ્યક્તિ એ જ ભવમાં યાવત્ સમસ્ત દુઃખને અંત ४रे छे. 'इत्थी वा पुरिसे वा सुविणते एगं मह खीरकुभं वा दहिकुंभ वा षयकुमें वा महुकुभं वा पात्रमाणे पासह उपोडेमाणे उप्पाडेइ उत्पाडियमिति अपाणं मन्नई' સ્ત્રી હોય કે તે પુરૂષ જે વપ્નના અંત ભાગમાં એક મોટા દૂધના ઘડાને અથવા દહીંના ઘડાને અથવા તે ઘીને ઘડા જુએ અને હું તે ઘડાને માથા પર રાખું છું. અથવા મેં તેને માથા પર રાખ્યા છે. એવી રીતે પોતાને માને છે અને તવી રીતે માનીને “તરણનામેવ ગુમરૂ તે જ સમય છે તે જાગી જાય એળેલ જાવ જે તે તે પ્રકારની તે વ્યકિત એજ ભાવમાં થાવત સમસ્ત દુખેને નાશ કરે છે.
'इत्थी वा पुरिसे वा सुविणं ते एगे मह' सुरावियडकुभं वा स्रोवीरवि. यडी वा तेर उकुभं वा वसाकु वा पासमाणे पासइ भिइमाणे मिदद જાવ તે જે તે તેવી વ્યક્તિ એ જ ભવમાં થાવત્ સમસ્ત દુદખાને અંત रे छे. 'इत्थी वा पुरिसे वा सुविणते एगं मह खीरकुभं वा दहिकुंभं वा घयकुमें वा महुकुभ वा पात्रमाणे पासह उप्पाडेमाणे उप्पाडेइ उप्पाडियमिति अप्पाणं मन्नई' સ્ત્રી હોય કે તે પુરૂષ જે સ્વપ્નના અંત ભાગમાં એક મોટા દૂધના ઘડાને અથવા દહીંના ઘડાને અથવા તે ઘીના ઘડા જુએ અને હું તે ઘડાને માથા પર રાખું છું. અથવા મેં તેને માથા પર રાખ્યા છે. એવી રીતે પોતાને માને છે અને તવી રીતે માનીને “જaiામેવ ગુરૂ તે જ સમય છે તે જાગી જાય તેને જાવ તે જે તે તે પ્રકારની તે વ્યકિત એજ ભવમાં યાવત સમસ્ત દુઃખાને નાશ કરે છે.
'इत्थी वा पुरिसे वा सुविणं ते एगे मह' सुरावियडकु वा सोवीरवि. यड वा तेल उकुभं वा वसाकुभं वा पासमाणे पासइ भिदमाणे मिदइ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૭ર