________________
પ્રકારો આ પ્રમાણ છે. બધાં વાછળા ધમ્મ વા' એક અગાર ધમએટલે કે ગૃહસ્થી શ્રાવકોના ધમ અને ખીજો સમ્પન્ન સાધુઓને ધ.
અનગાર ધમ સવિરતિ
""
અગાર એ નામ ઘરનું છે તે ઘર જેને હાય છે. તે અગારી કહેવાય છે, આ અગારીયા સાથે સબધ રાખવાવાળા જે ધમ છે તે અગારધમ છે. અને અગારથી રહિત જેએ સ`વિરતિ સપન્ન છે તેએ અનગાર છે. આ અનગારા સાથે સખધ રાખવાવાળા જે ધમ છે, તે અનગાર ધમ છે નળ મળે મળવું મહાવીરે ાં સૂર્ય ગોવાં જ્ઞાત્ર પત્તિયુદ્ધે” શ્રમણુ ભગવાન્ મહાવીર સ્વામી જે એક વિશાળ શ્વેત ગાયેાનું ટાળુ સ્વમમાં જોઈ ને જાગી ગયા. “तणं समणस्स भगवओ महावीरस्स चावण्णाइण्णे समण संघे" તે શ્વેત ગાયાના ટાળને સ્વસમાં જોવાના ફળ સ્વરૂપે તેઓના શ્રમણ સધ ચારવણુ વાળા ચે. અહિયાં વણુ પદ ‘પ્રકાર' એ અના વાચક્ર છે એટલે કે શ્રવણ સંઘ ચાર પ્રકારથી યુક્ત થયે શ્રમસઘની તે ચાર પ્રકારતા આ પ્રમાણે છે. ‘ઘુમળા મળીત્રો સવયા સાવિયાળો' શ્રમણ-સાધુ, સાવી શ્રાવક શ્રાવિકા આ ચરેય મળીને શ્રમણુસંઘ કહેવાય છે. નળ સમળે સાવ મહાવીરે નું મહું પણમખાં ગાય પત્તિયુદ્ધે”શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે એક વિશાળ પદ્મસરોવર (કમળાવાળું સરાવર)ને યાવત્ ખિલેલા કમળાવાળુ‘ સાવર સ્વપ્રમાં જોઈને જાગી ગયા. સન પ્રમળે જ્ઞાન વીરે” તે સ્વમના ફળસ્વરૂપે શ્રમણુ ભગવાન મહાવીર સ્વામીએ પઇન્દ્રિયે રેલ્વે વાવે' ચાર પ્રકારના દેવાની પ્રરૂપણા કરી. દેવાનાં ચાર પ્રકારપણું. આ રીતે કહ્યું છે“અવળવાણી” ભવનવાસી વાળમંત” વાનન્યતર બૅજ્ઞો સિ'' ઐતિષિક અને “વૈમાનિ” વૈમાનિક જ્ઞળ સમળે મળવું મહાવીરે માં મહં સાગર નાર યુદ્ધ' શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એક વિશાળ યાવત્ અનેક તર'ગાવાળા સમુદ્રને પેાતાની ભુજાએથી પાર કરેલા જોયા. તેને જોઈને પાતે જાગી ગયા. “તાં તેના મૂળરૂપે ૮ સમનેાં મળના મહાવીરાં શ્રમણુ ભગવાન્ મહાવીરસ્વામીએ " अणादीए अणवदश्गे चाउरंतसंसार જંતારે તિળે” અનાદિ અનંત્ત ચાર ગતિવાળા સૌંસારરૂપી કાંતાર-અટવીને પાર કરી. જેની આદિ હાતી નથી તે અનાદિ કહેવાય છે. જેના અવદશપન્ત-અન્ત નથી. તે અનવદ્મ છે. અળવળે” તેની સંસ્કૃત છાયા “નવતાપ્ર” એવી પશુ થાય છે. અવનત શબ્દના અર્થ આસન્ન (સમીપ) એ પ્રમાણે થાય છે. અને અગ્ર શબ્દના અર્થ અન્ત એ પ્રમાણે છે, જેના
"
,,
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૬૯