________________
કોયલ પક્ષીને સ્વપ્નમાં જઈને ભાગી ગયા તેના ફળ રૂપે “તou gછે મજવં માવો કાળોવાણ વિર્દ્ર” શુકલધ્યાન યુક્ત થયા. અહિં
તતારૂપ સમાનતા પુકિલની પાંખ અને ભગવાનના ધ્યાનમાં કહી છે. "जण्णं समणे भगव' महावीरे गं मह' चित्तविचित्त जाव पडिबुद्धे" २ કારણે શ્રમણ ભગવાન મહાવીરે એક મહાન ચિત્ર વિચિત્ર-રંગબેરંગી પાંખેવાળા પુરૂષ કેનિલને સ્વપ્નમાં જઈને પિતે જાગી ગયા. તેના ફલરૂપે “મળે મા' મgવીરે” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ “જિવિત્ત જામફળે સુવાઢણ જળવિહાં ” વિચિત્ર તેમજ સ્વસય અને પર સમયના સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળા ગણિપિટકનું સામાન્ય અને વિશેષ રૂપથી કથન કર્યું છે. “
પર” વચન પર્યાય વિગેરેના ભેદથી તેની પ્રજ્ઞાપના કરી છે. “ ” સ્વરૂપથી તેની પ્રરૂપણ કરી છે “રૂ” ઉપમાન, ઉપમેયભાવથી તેનું કથન કર્યું છે. “
નિરૂ” ઉપદેશ ગ્રહણ ન કરનારા જીવને પણ ઘણું જ કૃપાથી વારંવાર તેઓને દષ્ટાંતપૂર્વક બતાવ્યું અર્થાત્ તેઓને વારંવાર ઉપદેશ સંભળાવ્યું. “ર” બીજાના કલ્યાણની ભાવનાથી અથવા ભવ્ય જીવોના હિતની ભાવનાથી વારંવાર તેઓને ઉપદેશ આપ્યું. અહિયાં ગણિશબ્દ, અર્થ પરિચ્છેદનો વાચક છે. તેથી આ ગણિપિટકરૂપ દ્વાદશાંગ અર્થ પદિ નું પિટક (મંજૂષા-પેટી)ની જેમ પિટક છે. અર્થાત આધાર છે. અથવા તે ગણનામ ગચ્છનું અથવા ગુણગણનું છે. આ ગણ જેને થાય છે એ તે ગણી-આચાર્ય હોય છે આ દ્વાદશાંગ તે ગણિયોનેઆચાને સર્વસ્વભાજનની જેમ હોય છે. તેથી આને ગણિપિટક કહેવામાં આવ્યું છે “તં જ્ઞા” આ ગણિપિટક આ નીચે બતાવેલ નામોથી બાર અંગમાં વિભક્ત કરેલ છે, “કાવાર સૂવળ૪ નાવ રિદ્દિવારં” આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગ યાવત્ દષ્ટિવાદ, અડિયાં યાવત્ શબ્દથી સ્થાનાંગસૂત્ર વિગેરે બાકીના અંગે ગ્રહણ કરાયા છે. તે બાકીના અંગેના નામે આ પ્રમાણે છે. સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, ઉપાસકદશાંગસૂત્ર અન્તકૃદશાંગસૂત્ર અનુત્તરપતિક, પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર એ રીતે દ્વાદશાંગ કહેવામાં આવે છે. “Not મળે માવું માનીને પ મહું રામકુ વકર
વળામદં મુવિને જાણિત્તા of gયુ” શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ જે વિશાળ બે માળાઓ સ્વપ્નમાં જઈને ભાગી ગયા “aછું તમને મા મgવી સુવિ બન્ને વિદેશ” તેના ફળ સ્વરૂપે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે પ્રકારના ધર્મની પ્રરૂપણ કરી. તંser' ધર્મના તે બે
શ્રી ભગવતી સૂત્ર : ૧૨