________________
આઠમાં વપ્નમાં તેઓએ પોતાના તેજથી ચમક્તા દેદીપ્યમાન કીરણોથી પ્રકાશતા એવા સૂર્યને તેઓએ જે આ સ્વપ્નને જોઇને પણ તેઓ જાગી ગયા. આ રીતનું આ આઠમું સ્વમ છે.
__ "एगं च णं मह' हरिवेरुलियवन्नाभेणं नियगेणं अंतेणं माणुसुस्तर पव्वयं સદર મો સમંત કાઢિચારિત્રે સુવિળે પવિત્તા of પરિવુ” આ નવમાં સ્વમમાં તેઓએ એક વિશાળ માનુષેત્તર પત, વૈડૂર્યમણિ જેવા હરિત-લીલા રંગના પિતાના આંતરડાઓથી ચારે તરફ વીંટાળેલ જે અર્થાત્ લીલા રંગના પિતાના આંતરડાએ થી માનું ષોત્તર પર્વતને વારંવાર વીંટળાયેલે જે આ સ્વમને જોઈને પણ તેઓ જાગી ગયા આ રીતનું આ નવમું સ્વપ્ર છે.
'एगं च णं मह मंदरपत्रए मंदरचूलियाए उवरिं सीहामणवरगय' કcgl gવળે વારતા i gવુ” આ દસમાં સ્વપ્નમાં પોતાને વિશાળ મંદ-મેરૂ પર્વતની અંદરચૂલિકા ઉપર શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજતા જોયા, આ સ્વપ્નને જોઈને પણ તેઓ જાગી ગયા આ રીતનું આ દસમું સ્વપ્ન છે.
આ રીતે ભગવાન મહાવીર પ્રભુએ જે એલા દસ મહાસ્વપ્નનું વર્ણન કરીને હવે સૂત્રકાર તે સ્વપ્નનું તેઓને શું ફળ પ્રાપ્ત થયું તેનું નિરૂપણ કરે છે.
"जण्ण' समणे भगवं महावीरे एग मह' घोररूवदित्तधरं तालपिसायं સુવિને પરાજિય ગાવ પવિત્તા માં પરિવુ જે કારણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ભયાનક રૂપધારી અને પ્રકાશયુક્ત રૂપવાળા તેમજ તાડવૃક્ષની જેમ સ્વભાવથી જ ઘણા લાંબા વનર જાતિના પિશાચને પિતાનાથી પરાજય પામતે સ્વપમાં છે અને જેઈને જાગી ગયા. “avi તમને મળવા મહાવીરે મોળિકને જન્મ મૂછાળો ઉઘાડુ” આ સ્વપ્નના ફળરૂપે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીએ મોહનીય કમને સર્વથા નાશ કર્યો “૩ાતિ” ઉપૂર્વક હત્ ધાતુને નિરન્વય-વિનાશ એ પ્રમાણે અર્થ થાય છે. તેમજ ભગવાને તે પિશાચને પોતાનાથી પરાજીત થતે જે, આના ફળ રૂપે ભગવાને સમસ્ત મેહનીય કર્મને જડમૂળથી વિનાશ કર્યો. તાડ એક જાતનું વૃક્ષ (ઝાડ) હોય છે તે સ્વાભાવિક રીતે જ ઘણુ લાંબુ હોય છે, આ પિશાચ પણ તાડવૃક્ષ જે જ લાંબો હતે તથા પિશાચ જેમ સ્વભાવથીજ કર-નિષ્ફર હોય છે, તેવી જ રીતે મેહનીય કર્મ પણ અત્યંત દુઃખજનક હોવાથી દૂર રૂપે કહેલ છે, આ રીતના ભયપ્રદવના સરખાપણુથી મોહનીય કર્મને વિશાચની સાથે સરખાવવામાં આવ્યું છે.
"जण्णं समणे भगव महावीरे एगं मह सुकिल्ल जाव पडिबुद्धे" २ કારણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક શુકલ યાવત્ પુરૂષ જાતના
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
१७