SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ત સમીપમાં હોય તે “અવનતાગ્ર” કહેવાય છે. એવા જ ન હોય તે અવનતા છે. એવા આ સંસારરૂપી કાંતાર-વનને (અટવી) તેઓએ પાર કર્યું છે. “quoi તને મજાવં મહાવીરે પ મ ળિયરે નાવ પરિવુ” શ્રમણ ભગવાન મહાવીરે પિતાના તેજથી દેદીપ્યમાન સૂર્યને જે અને પિતે જાગી ગયા. "तर्ण समणस्म भगवओ महावीरस्स अणते अणुत्तरे जाव केवलवरनाणदसणे મુcuum” તેના ફળ રૂપે તેઓએ અનન્ત, અનુત્તર-શ્રેષ્ઠ વાવત્ કેવળજ્ઞાનદર્શન પ્રાપ્ત કર્યું કેવળજ્ઞાન, અને કેવળદર્શનને જે અનન્ત કહેવામાં આવ્યા છે. તે તેના અપ્રતિપાતિ (પાછુ જાય નહીં) પણાને લીધે કહેવામાં આવ્યું છે. અર્થાત અત્તરહિતપણાને લીધે તેમ કહેવામાં આવ્યું છે જે ઉત્પન્ન થઈને આત્માથી છૂટતા નથી તેનું નામ અપ્રતિ પાતિ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન એવા જ અપ્રતિપતિ છે, તેમજ તેના જેવા ઉત્તર-પ્રધાન શ્રેષ્ઠ બીજા કોઈ નથી. અર્થાત્ એ અનન્ય સરખા છે. જેવી રીતે સૂર્યની ગરમીથી જમીન પર રહેલ અમેધ્ય-અપવિત્ર વસ્તુ સુકાઈ જાય છે એજ રીતે કેવળજ્ઞાન દ્વારા સંસારના કારણે અને કાર્ય પણ નાશ પામે છે. એ જ સ્વપ્નમાં સૂર્ય દર્શનનું વાસ્તવિક ફળ કેવળજ્ઞાનની ઉત્પત્તિના રૂપમાં પ્રગટ થયું છે. અહિયાં યાવત્પદથી “#fami mહિgm” આ બે પદને સંગ્રહ થયે છે. ““sui HH =ાવ વીર” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે એક હરિત (લીલા) વર્ણવાળા વર્ષમણીના જેવા પિતાના આંતરડાથી માનષેત્તર પર્વતને ચારે બાજુથી સ્તનમાં વીંટળાએ જોયો અને તે પ્રમાણે જોઈને જાગી ગયા તેના ફળ રૂપે “માર મારશો માથી ચોરાણા #ત્તિવારિત્રો પવનપુરાસુરે ઢોણ જિમમંતિ” શ્રમણ ભગવાન મહાવીરની ઉદાર કીર્તિ વર્ણ, શબ્દ, શ્લેક એ તમામ દેવલેક મનુષ્યલેક અને અસુરલેક આ ત્રણે લોક સુધી વ્યાપ્ત થઈ ગયા છે. અર્થાત એ વર્ણાદિ સઘળા તે ત્રણે લેકમાં ગવાય છે. અર્થાત્ વખણાય છે. “અહિ આ પુણ્ય ભાગી છે” એવી રીતને જે સર્વવ્યાપી સાધુવાદ છે તેનું નામ દીતિ છે. એક દિશા વ્યાપી જે સાધુવાદ છે તેનું નામ વર્ણ છે. અર્ધ દિગૂ દિશા વ્યાપી જે સાધુવાદ છે તેનું નામ શબ્દ છે. તેમજ ત્યાં જ જે ગુણોનું વર્ણન થાય છે તેનું નામ લેક છે. “રૂતિ સુ વાળે અજવં મહાવીરે” આ સૂત્રથી આ પૂર્વોક્ત ગાન પ્રકારનું કથન પ્રકટ કરવામાં આવ્યું છે. “કvi gછે મા મહાવીરે મંદિરે ૧aણ મંજૂઢિચાણ ગાવ વરઘુ” શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બે સ્વપ્નમાં જે એવું જોયું કે હું મંદિર (મે) પર્વતની મંદરચૂલિકા પર રહેલા સિંહાસન પર બેઠો છું તે સ્વપ્નનું ફળ તેઓને એ રીતે પ્રાપ્ત થયું કે તેઓ દેવ, મનુષ્ય, અને અસુરોની પરિષદામાં કેવલી થઈને બિરાજ્યા અને તે રીતે બેસીને તેઓએ કેવલીધર્મનું કથન કર્યું યાવત્ કેવળી પ્રજ્ઞપ્ત ધર્મની તેઓ એ તે પરિષદમાં દેશના આપી. “ મંદવા લાવ દિદ્દે” એ વાકયમાં આવેલ યાવ૫ થી “વરિ સિંહાલવાજાં સાનં અવિળ પારિત્તા ” આ પાઠનો સંગ્રહ થયે છે. અહિયાં “શરૂ ઝાવ ૩વરૂ” અહિયાં યાત્પદથી “પન્ન, વરુ, ટ્રોફ, નિરૂ” આ ક્રિયાપદને સંગ્રહ થયા છે. તેને અર્થે આ સૂત્રમાં પહેલા વર્ણવવામાં આવ્યે છે. ત્યાંથી જાણી લે છે. સૂ૩ છે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ SO
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy