________________
“ માસુવિ પાસત્તા' ત્રીસ મહા અને માંના કેટલા સ્વપ્નો જોઈએ. “vi ' તેઓની માતાઓ જાગી જાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “પોયમાં” હે ગૌતમ ! “તિથરમારો તિથતિ મં સામા’િ તિર્થંકરની માતાએ જયારે તિર્થંકરો તેઓ ગર્ભમાં આવે છે ત્યારે ‘gua तीसाए महासविणाणं इमे चोहसमहासुविणे पासित्ता णं पडिबुज्झति' मा ત્રીસ પ્રકારના મહેસ્વો પૈકી ચૌદ મહા સ્વપ્નોને જોઈને પ્રતિબદ્ધ થાય છે. અર્થાત જાણી જાય છે તે ચૌદ મહાવો આ પ્રમાણે છે. “રાચ-રસમ સી મમિણેય ગાય far” (૧) ગજ, (હાથી) (૨) વૃષભ (બળદ) (૩) સિંહ (૪) અભિષેક અહિંયા યાવત્ પદથી (૫) પુષ્પમાલા યુગલ (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) દવા (૯) કુંભ (૧૦) પસરોવર (કમળોવાળું તળાવ) (૧૧) ક્ષીર સમુદ્ર (દૂધને સમુદ્ર) (૧૨) વિમાન (૧૩) અને રત્નરાશી (રત્નને ઢગલે, હીરા, માણેક, આદી, સોનું) અને ૧૪ અગ્નિજ્વાલા.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “વવટ્ટીના !” હે ભગવન ! ચક્રવતિ રાજાએ તેમની માતાના ગર્ભમાં આવે છે. તે વખતે તેમની માતાઓ આ ચૌદ મહાસ્વનો પૈકીના કેટલા મહાસ્વને જોઈને જાગી જાય છે ? તેના ઉત્તરમાં મહાવીર પ્રભુ કહે છે કે “જોચમા વવટ્ટી મારો હે ગૌતમ ચક્રવતિની માતાઓ જ્યારે ચક્રવતિ તેમના ઉદરમાં આવે છે ત્યારે આ ત્રીસ મહાસ્વને પૈકીના ઉપર કહેલા (૧૪) ચૌદ મહાસ્વ
ને જોઈને જાગી જાય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે વાસુદેવાયરો of પુછા' હે ભગવન્! વાસુદેવની માતાએ જ્યારે વાસુદેવ છેઓના ગર્ભમાં આવે છે. ત્યારે કેટલા મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે. અહિંયા “પુચ્છા” એ પદથી “અંતે વારેવંfણ મેં વમમાશંકર રુ મહાસુવિળે વારિત્તા નું પરિવુત્તિ’ આ પાઠને સંગ્રહ થયેલ છે. આ પ્રશ્નવાયના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “વારે મારો ના વમમાળણી” હે ગૌતમ વાસુદેવાની માતાએ જ્યારે વાસુદેવ તેઓના ગર્ભમાં આવે છે. ત્યારે guસં રોદ્રHow' આ દ મહા રવને શૈકીના કેઈ સાત મહાસ્વપ્નને જોઈને પ્રતિબદ્ધ થાય છે. એટલે કે જાગી જાય છે “વઢવમાચો પુછા' અહિયાં “પુચ્છા એ પદથી નીચે પ્રમાણેનો આલાપક સમજી લે. “જસ્ટ देवमायरोणं भंते ! बलदेवंसि गम वक्कममाणंसि कइ महासुविणे पासित्ता गं વહિવું' હે ભગવન બળદેવની માતા જ્યારે બળદેવ તેમના ગર્ભમાં આવી છે ત્યારે કેટલા મહાસ્વનેને જોઈને પ્રતિબંધિત થાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
१४