________________
અર્થાત્ જાગી જાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયમાં ઘઢમાર વાવ' હે ગૌતમ ! બળદેવની માતા જ્યારે બળદેવ તેમના ગર્ભમાં આવે છે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નો પૈકીના ચાર મહાવા જાઈ ને પ્રત બુદ્ધ થાય છે. એટલે કે જાગી જાય છે. અહિંયા “યાવ' પદથી ‘vi યવંશી મેં ઘમમviયિ” અહિં સુધીના પાઠને સંગ્રહ થયેલ છે. અને આ આલાપક નીચે પ્રમાણે બતાવીને ઉત્તર રૂપે સૂત્રમાં કહેવો જોઈએ તે આલાપક આ પ્રમાણે છે. “રજવ નાચ ાં વવંય નદમં વરૂમમાાંખ્રિ વોરંજીરું મg. સુવિણા નચરે વત્તાર માસુવિશે વાણિત્તા બં વવુિ ત્તિ !” હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “મંઝિયમાચાં મંતે ! પુરઝા’ અહિં પણ પણ “પુરા' એ શબદથી “મચિંતિ કર્મ કામમifણ ૪૬ મહાવો પાસત્તા ને પાવુક્ષત્તિ’ આ પાઠને સંગ્રહ થયે છે. તેને અર્થે આ પ્રમાણે છે. હે ભગવાન! જ્યારે માંડલિક રાજા તેની માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેની માતા કેટલા મહાસ્વને જોઈ ને પ્રતિબુદ્ધ થાય છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે. જો મા ! મંઝિરમારો કાય? અહિયાં યાવતુ પદથી 'एएसिौं चोद साहं महासुविणाणं अन्नयर एगं महासुविणं जाव पासित्ता पडि સુતિ' હે ગૌતમ માંડલિક રાજાની માતા જયારે માંડલિક રાજા તેના ગર્ભમાં આવે છે. ત્યારે આ ચૌદ મહાવો પૈકીના કેઈ એક મહાસ્વપ્નને ઈને પ્રતિબદ્ધ થાય છે. અર્થાત્ જાગી જાય છે. એ સૂત્ર ૨ છે
મહાવીર સ્વામી કે દશ મહાસ્વપ્નોં કા નિરૂપણ
સ્વપ્નને અધિકાર ચાલકે હેવાથી તે વિષયમાં વધારે વિવેચન કરતાં સૂત્રકાર નીચેનું સૂત્ર કહે છે.
નમો માં માવતરે ૪૩મસ્થાઝિarg” ઈત્યાદિ
ટીકાર્થ– સૂત્રકાર આ સૂત્રદ્વારા શ્રમણ ભગવાન મહાવીરને પિતાની છદ્મસ્થ અવસ્થાની છેલી રાતમાં જે દશ સ્વપ્ન જોયા હતા. તે સ્વપ્નનું તેઓને શું ફળ મળ્યું એ વિષયમાં વિવેચન કરતાં કહે છે કે “મને મા મહાવીરે શ્રમણ ભગવાન મહાવીરને મથાઢિચાઈ પિતાના છદ્મસ્થકાળની એટલે કે છવસ્થ અવસ્થાની પ્રતિમાનરૂઘંણ' છેલી રાતમાં “ફને મહિને પાસત્તા i gવુ' નીચે પ્રમાણેના દસ મહાસ્વપ્નો તેઓએ જેયા અને તે જોઈને તેઓ જાગી ગયા. તે મહાસ્વપ્નો આ પ્રમાણે છે-“gi ૨ મર્દ ઘોર વરિત્તાંત વિશાર્ચ સુવિળે પાકિä areત્તા of gવુ તેઓએ સૌથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૬૫