________________
નો સુરજ્ઞા” નારકજીવ જાગ્રત હોતા નથી. તેમ સુસ જાગ્રત પણ લેતા નથી. જાગ્રત તે તેઓ એટલા માટે નથી કે તેમાં વિરતિને અભાવ રહે છે. અને દેશ વિરતિને અભાવ હોવાથી તેઓ સુપ્ત જાગ્રત પણ નથી. “પૂર્વ નાવ ર૩રિણિા આ નારકની માફક એકેન્દ્રિય જીવથી લઈને ચતુરિંદ્રિય સુધીના સઘળા જી હમેંશા સુપ્ત છે. તેમ સમજવું. કેમકે તેમાં વિરતિને અને દેશ વિરતિને સર્વથા અભાવ રહે છે. જેથી સિદ્ધાન્તમાં તેઓને જાગ્રત પણ નહિ અને સુપ્તજાગ્રત પણ નહિ એમ કહેવામાં આવ્યું છે. “પંચિ રિરિતોળિચાળ પં! જિં સત્તા જુદા” હવે ગૌતમ ! સ્વામી પ્રભુને એવું પૂછે છે કે પંચેન્દ્રિય તિયચ જીવે શું સુપ્ત છે? કે જાગ્રત છે. અથવા સુપ્ત જાગૃત છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ ના” હે ગૌતમ ! પંચે ન્દ્રિય તિર્યંચ છ સુત્તા’ સુપ્ત પણ છે. કારણ કે તેમાં વિરતિરૂપ પ્રબોધિને અભાવ રહે છે. જેથી તેઓ જાગૃત હોતા નથી. તેમજ દેશ વિરતિ રૂપ સુપ્ત જાગૃત અવસ્થાને સદ્ભાવ હોવાના કારણે તેઓ સુપ્ત જાગૃત પણ છે. જેટલા અંશમાં તેઓમાં વિરતિને સદ્ભાવ હોય છે. એટલે અંશમાં તે જાગૃત છે અને જેટલા અંશમાં વિરતિને અભાવ હોય એટલા અંશમાં તે સુપ્ત છે.
કેટલાક તિર્યમાં પણ શ્રાવકનાત્રને ધારણ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. “નgeણા ના કવા” જે પ્રકારે સામાન્ય જીવનમાં સુપ્ત જાગૃત અભિલાપ કહેવામાં આવ્યા છે. તે જ પ્રકારને અભિલા૫ મનુષ્યના સંબંધમાં સમજી લે તાત્પર્ય એ છે કે મનુષ્ય સુપ્ત પણ છે. અને જાગૃત પણ છે. અને સુપ્તજાગૃત પણ છે. તે અભિશાપ આ પ્રમાણે છે. “મgar vi મતે જ વત્તા जागरा गोयमा सुत्ता वि जागरा वि सुत्तजागरा वि' वाणमंतरजोइसिया जहा
રા’ વાનગૅતર જ્યોતિર્ષિક અને વૈમાનિકમાં સુપ્ત જાગરાતત્વ વગેરેનું કથન નારકીય જીવેના પ્રમાણે છે. અર્થાત જે પ્રકારે નારકીય જીવમાં કેવળ સુપ્તતા જ કહેવામાં આવી છે. એ જ પ્રકારે આ વાનભંતરાદિ દેવામાં પણ કેવળ સુપ્તાવસ્થા જ છે. જાગૃત અવસ્થા અને સુપ્ત જાગૃત અવસ્થા આ બંને અવસ્થા તેએામાં નથી કેમકે તેમાં સકલ સંયમ રૂ૫ વિરતિ અને દેશ સંયમરૂપ વિરતિ અને અવિરતિ તેઓમાં નથી. અર્થાત્ કોઈ જાતને વિરતિભાવ નથી. ૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૬૧