________________
હવે અહિંથી આગળ વિરતિરૂપ ભાવની અપેક્ષાથી જીવાદિક દંડકને આશ્રિત કરીને ભાવતઃ સુપ્તત્વની તથા જાગ્રતત્વની પ્રરૂપણ પ્રશ્નોત્તરના રૂપમાં કરવામાં આવે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે “નવા મંરે !” હે ભગવાન ! ચોવીસ દંડકમાં રહેલ જે આ જીવો છે. તે જ “જિં
જ્ઞાન સુરજ્ઞા” શું સૂતેલા છે? કે જાગૃત છે? કે સુપ્ત જાગૃત છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે “યમ” હે ગૌતમ! “જીવા કુત્તા વિ વીસ દંડકમાં રહેલા જે જીવે છે તે સુપ્ત પણ છે. આ કથન ભાવસુપ્તની અપેક્ષાએ કરવામાં આવ્યું છે કેમકે એવા જીને સર્વવિરતિરૂપ પ્રબંધને અભાવ હોય છે. જેથી સર્વવિરતિના અભાવવાળા હોવાથી તેઓને સુપ્તના જેવા સુપ્ત કહ્યા છે. “ગાના વિ” જાગ્રત પણ છે. આ કથન સર્વ વિરતિરૂપ જાગૃતના સદૂભાવને લઈને કહેવામાં આવ્યું છે. જેથી સર્વ વિરતિરૂપ જાગરણના સદૂભાવથી તેને જાગ્રત કહેલ છે. “સુરકા જિ” એવું જે કહેવામાં આવ્યું છે. તે અંશતઃ અવિરતિરૂપ સ્વપ્નના સદૂભાવને લઈને તથા અંશતઃ વિરતિ રૂપ જાગૃતના સદૂભાવને લઈને કહેવામાં આવ્યું છે. સુપ્ત પ્રબુદ્ધતાને કારણે અવિરતિનો સદૂભાવ અને અસદુભાવ છે. જયાં અવિરતિ છે ત્યાં દ્રવ્યનિદ્રા ન હોવા છતાં પણ ભાવની અપેક્ષાએ વિવેકીઓ દ્વારા સુપ્તતા કહેવામાં આવી છે. અને જેને સર્વ વિરતિને સદ્ભાવ છે તે જાગૃત કહેવાય છે. આ રીતના બંનેના અંશત સદ્દભાવથી જીવ સુપ્ત જાગૃત કહેવાય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે જે જીવ સર્વ વિરતિરૂપ જાગૃતિથી રહિત હોય તે અવિરતિ વાળો જીવ સુત કહેવાય છે તથા જે સર્વવિરતિ રૂપ જાગૃતિ વાળો છે. તે જાગૃત કહેવાય છે. અને જે જીવ અંશતઃ વિરતિ વાળો શ્રમણ હોય એ દેશવિરતિ સંપન્ન જીવ સુપ્તજાગૃત કહેવાય છે.
હવે અહિંથી ચોવીસ દંડકમાં કહ્યા પ્રમાણેના સુમાદિ ભેદની પ્રરૂપણ કરવામાં આવે છે આમાં ગૌતમસવામી પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે નેરા મંતે! પુછા” હે ભગવન્! નારક જીવ શું સુસ છે ? કે, શું જાગૃત છે ? અગર સુસજાગૃત બંને રૂપે છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોવા? હે ગૌતમ વેરફુવા કુત્તા’ નારકીય જીવે સુણ છે. નારકીય જ સુખ છે, તેમ કહેવાને હેતુ એ છે કે, નારકીયેમાં વિરતીરૂપ જાગ્રત અવસ્થાને હમેંશા અભાવ રહે છે, જેથી તેઓ સુમની જેમ જ કહેવાય છે. જે વાક ઉચ્ચારવામાં આવે છે. તે અવધારણવાળા હોય છે નિયમ અનુસાર અહિયાં નારકીય જીવે સુપ્ત જ છે એમ કહેવામાં આવ્યું છે. અહિયાં હી પદથી જાગૃત અને સુસજાગૃત અવસ્થાનું ગ્રહણ થયું છે. “નો જ્ઞાત
શ્રી ભગવતી સૂત્ર : ૧૨