SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાની મેળે જ આભૂષણે ઉતારી દીધા. “ગોકુફ” આભૂષણે ઉતારીને પછી તેણે “નવમેવ જંબુદિદં છોડ્યું પિતાના હાથથી પંચમુષ્ટિક કેશકુંચન કર્યું અહિંયા ઉદાયન રાજાનું સંપૂર્ણ ચરિત્ર સમજી લેવું. “રિત્તા” કેશકુંચન કરીને પછી તે બળેવ મુનિસુવા સર પર્વ દેવ કાળે તદેવ વરૂણ” જેવી રીતે ઉદાયન રાજાએ દીક્ષા ધારણ કરી હતી એવી જ રીતે ગંગદત્ત ગથાપતિએ મુનિ સુવ્રત અહંતની સમીપે દીક્ષા ધારણ કરી આ દીક્ષામાં તેણે સદેરક મુખવસ્ત્રિકા એટલે કે દેરા સાથેની મુહપત્તિ વિગેરે સાધુના જે ઉપકરણ છે તેને ધારણ કર્યા. “દેવ પરણગંગારું ફિઝ” ઉદાયન રાજાની માફક તેણે ૧૧ અંગેનું અધ્યયન કર્યું. “નવ મારિચાર સિંgબાણ” યાવતું એક માસની સંખના દ્વારા “ િમત્તારું કાસળાપ છે” અનશન દ્વારા ૬૦ ભકતોનું છેદન કર્યું. “એરિત્તા” ૬૦ ભકતનું ઇંદન કરીને તે “ગોહિતે રમાણિપજો આચિત પ્રતિક્રાંત થઈને તેણે સમાધી પ્રાપ્ત કરી પોતાના દેશે ગુરૂને કહેવા તેનું નામ આવેચન છે. અને એ દેના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત લેવું તેનું નામ પ્રતિક્રમણ છે ચંચલ ચિત્તવાળા ન થવું તેનું નામ સમાધિ છે. આ પ્રકારની પરિસ્થિતિવાળે થઈને તે ગંગદત્ત અનગાર “નામારે શા કાળ માસમાં કાળ કરીને માણ ૪” મહાશુક્ર કલપમાં “મહારમાળે વિમાળે” મહાસમાન નામના વિમાનમાં “ વાયરમાણ” ઉપપાત સભામાં “રેવતળિકન્નતિ” દેવશય્યા પર “iાવત્તાપ વવવ ” ગંગદત્ત એ નામના દેવ રૂપથી ઉત્પન્ન થયા. “સા જ ને તેરે કુળદેવવનાર તમાળે ” તત્કાળ ઉત્પન્ન થયેલ તે ગંગદત્ત દેવે પંજવિહારૂ ઝી” પાંચ પ્રકારની પ્રર્યાપ્તિથી પત્તિમાઉં છ$? પર્યાપ્તિ ભાવને પ્રાપ્ત કર્યો “isણ-ભારણg કાવ મારામનવકારી” તે પાંચ પ્રકારની પર્યાપ્તિએ આ પ્રમાણે છે. (૧) આહારપર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (8) Fઘારોદલા પર્યાપ્તિ અને (૫) ભાષામન:પર્યાપ્તિ અહિયાં શરીર ઈન્દ્રીય અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિનું યાવત્ શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યું છે. “પર્વ વસ્તુ જોવમા જળ રેવેનું નિા રેવિટ્રી ગાર કમિશનરનારા એ રીતે હે ગૌતમ ? તે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવદ્ધિ અભિસમન્વાગત (પ્રાપ્તમેળવી કરી છે અહિયા યાવતુ પદથી “ફિરજ્ઞા રેવનુ દા પત્તા” દિવ્ય દેવ યૂતિ લબ્ધ કરી છે, અને પ્રાપ્ત કરે છે. એ પદોનું ગ્રહણ થયું છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે “inત્તર મેતે ! વરણ” હે ભગવન્ગંગદત્ત દેવની દેવલોકમાં “વાર્થ વારું કિ પumત્તા” શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૫૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy