________________
“નિલનg” બહાર નીકળે “ખિલમિસા” બહાર નીકળીને “દેવ હથિજાપુરે નરે” જ્યાં હસ્તિનાપુર નગર હતું “વ સર ”િ જ્યાં પોતાનું ઘર હતું “સેળવ” સવાર” ત્યાં તે પહે “વારિકા' ત્યાં પહેચીને “વિર૪ Tim નાવ ઉત્તરા” વિપુલ પ્રમાણમાં અશન (ખાવાની વસ્તુ) પાન (પિવાની વસતુ) તૈયાર કરાવ્યા અહિંયા યાવત્ પદથી “વાર્થે વા” એ પદેને સંગ્રહ થયે છે તેનો અર્થ ખાવા લાયક સ્વાદયુકત પાનસેપારી વિ પદાર્થો તૈયાર કરાવ્યા. “૩વર્વત્રવેત્તા ચારે પ્રકારને આહાર તૈયાર કરાવરાવીને “મિરાતિબિચાવ ” તે પછી તેણે પોતાના મિત્રજનેને, જ્ઞાતિજનેને, નિજકજનેને તથા અહિયાં યાવત્ પદથી “ચળવીનળે” તેને અર્થ સ્વજન સંબંધીજન અને પરિજનોને આમંત્રણ આપ્યું એટલે કે મિત્ર-જ્ઞાતિ કહેતાં માતાપિતા વિગેરે સ્વજન કહેતાં કાકા, મામા વિ. સંબંધી સાસરા વિ. પરિજન કહેતાં દાસદાસી વિગેરે ગામંત્તા સો વદ બાપુ ના પૂર” સર્વને આમંત્રણ આપીને પછી સ્નાન કર્યું અને પૂરણ શેઠની માફક તેણે સઘળું કર્તવ્ય કાર્ય કર્યું અહિંયા પૂરણ શેઠનું સમગ્ર વૃત્તાંત સમજી લેવું. “જાવ નેટું પુરૂં હું કાવેયાવત્ તેણે પિતાના મોટા પુત્રને પિતાના સ્થાન પર ઉત્તરાધિકારી તરીકે સ્થાપિત કર્યો તે પછી “i મિત્તારૂ નાવ ને , ૨ જાપુર” પિતાના મિત્રજનેને, જ્ઞાતિજનોને યાવત્ મેટા પુત્રને પૂછીને અહિંયા યાવત્ પદથી “નિક વનસંવંપિરિઝવાન ” એ પદેને સંગ્રહ થયો છે. સ્વજન, સંબંધીજન વિગેરેને “ બાપુરિઝા કુરિસરણ સાહિજિં નીચું તુ ” પિતાના મિત્ર વિગેરેને પૂછીને ૧૦૦૦ માણસેથી વહન કરી શકાય તેવી પાલખીમાં તે બેઠે “દુત્તા ” બેસીને “મિત્તા, નિયન વરિષળે નટ્ટ પુત્તે એ સમgવામાનમ” હસ્તિનાપુર નગરના વચ્ચોવચના રાજમાર્ગથી નિકળે તે સમયે તેની સાથે તેના મિત્રો, જ્ઞાતિજને, નિજકજને, સ્વજને, સંબંધીજને અને પરિજનો અને તેને છેષ્ઠ પુત્ર વિગેરે સઘળા તેની પાછળ ચાલતા હતા. “દિવઢી નાવ પારિત
” તે પિતાના પૂર્ણ વૈભવની સાથે અને વાજાએાના તુમુલ ધ્વનિની સાથે ચાલતું હતું અહિયાં યાવત્ પદથી “સદગgs, દવઢેળ, સદવસમુum, महया वरतुडि यजमगसमगप्पवाइएणं संखपणवपटहभेरीजल्लरीखरमुहीहुडुक्क મુનમુટુંતિળિaો” આ પાઠનો સંગ્રહ થયો છે. અને તે સઘળા વાજાઓના અવાજ તેની પાછળ થઈ રહ્યા હતા. આવી રીતના ઠાઠમાઠથી “હરિયાપુર મન્નમનેળ નિવારણ” તે હસ્તિનાપુરના વચ્ચેવચન માર્ગેથી દીક્ષા લેવા માટે નીકળ્યા. “formરિતા નેળેવ પ્રણંજવળે કાળે” જ્યાં સહસ્ત્રા મ્રવન નામનું ઉદ્યાન હતું ત્યાં તે પહોંચે “ સવારરિઝર” ત્યાં પહોંચીને તેણે “છત્તારૂપ તિરથTraig Hસરુ” તીર્થકર પ્રકૃતિના અતિશયરૂપ છત્રાદિકને તેણે દૂરથી જોયા “વં કgr Sાળે જાય નવમેવ બામણે ગોકુયા” છત્રાદિકને જોઈને તેણે ઉદાયન રાજાની માફક
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૫૫