SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આ ધર્મદેશના સાંભળીને પરિષદ પિતપોતાના સ્થાને પાછી ગઈ અહિંયા થાવત્ પદથી સઘળી ધર્મકથાનું વકતવ્ય સમજી લેવું “તર ” તે પછી “એ વારે જણાવ” તે ગંગદત ગાથાપતિ મુળિgવચરણ કરશો અંતિયં ધબ્બ' વોશસુવ્રતમુનિની પાંસે શ્રુત ચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ સાંભળીને “નિર અને તેને હદયમાં ધારણ કરીને “” પ્રસન્ન ચિત્તવાળે થયો અને હર્ષના અતિરેકતથી પ્રકુલિત ચિત્તવાળ થઈને aફૂાણ ૩ર” ઉત્થાન શકિતથી તે ઉઠે. “૩pg afar મુનિસુવર્ય , , નમણરૂ” ઉઠીને તેણે સુવ્રત મુનિને વંદના કરી નમસ્કાર કર્યા “વંપિત્તા, નરિત્તા વાણી” વંદના નમસ્કાર કરીને પછી તેણે આ પ્રમાણે કહ્યું. સાનિ નું મં! નિષથે પાવર” હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનમાં શ્ર ૯ કરૂં છું “ગાર રે દેવ ત વર;” આ વિષયમાં આપે જે પ્રમાણે કહ્યું છે તે સઘળું તે પ્રમાણે અહિયા યાવત્ પદથી “ત્તિવામિ ઈ મેતે ! નિણં વચા રોgમિ મરે ! નિર્થ પાવર ” વિગેરે પદે ગ્રહણ થયા છે. આ પદે ભગવતી સૂત્રના બીજા શતકના પહેલા ઉદ્દેશામાં કંઇક પ્રકરણમાં કહેવામાં આવ્યા છે. તેને અર્થ આ પ્રમાણે છે હે ભગવન્ ! હું આપના કથનમાં પ્રતિતી (વિશ્વાસ) રાખું છું અને આપનું કથન રૂચિકર લાગે છે. એ પ્રમાણે થાય છે. તેને વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાએ ઉપર કહેલ ભગવતી સૂત્રના બીજા શતકમાં પહેલે ઉદ્દેશો જોઈ લે. “ નવા વાળુપ્રિયા પુરૂં કુલું ”િ તે પ્રકરણથી આ પ્રકરણમાં એટલે જ ફરક છે કે હું મોટા પુત્રને મારા સ્થાને ઉત્તરાધિકારી સ્થાવું છે તર ” તે પછી “અ રેવાણુવિચM અંતિર્થ શું? વિત્તા જાવ પડ્યચા”િ હું આ૫ દેવાનુપ્રિયની પાસે મુંડીત થઈને દીક્ષા ગ્રહણ કરીશ અહિં પણ યાવત્ પદથી ભગવતી સૂત્રના સકંદક પ્રકરણમાં રહેલ તમામ વિષયનું ગ્રહણ થયું છે. તેમ સમજી લેવું ગંગદત્તને પ્રવ્રયા (દિક્ષા) સ્વીકાર કરવામાં આ પ્રમાણેનો વિચાર તેના મુખથી સાંભળીને જાણીને સુવ્રત મુનિએ કહ્યું, “બાપુડું રેવાણુવિચા” હે દેવાનુપ્રિય! તમને જે પ્રમાણે સુખકર લાગે તે પ્રમાણે કરે. તેમાં વિલંબ ન કરો. “as f inત્ત જણાવ” તે પછી ગંગદત્ત ગાથા પતિ “કુળિયુasoi બરચા પર્વ ગુત્તે પ્રમાણે જ્યારે સુત્રતમુનિએ તેને એ પ્રમાણે કહ્યું ત્યારે “ તુટ” તે ગંગદત્ત ગાથાપતિ હષ્ટતુષ્ટ ચિત્તવાળો થઈને પ્રસન્ન મનવાળો થયો અને હર્ષાના અતિરેકથી ઉભા થઈને “કુળિયુગનાં વં નમંa;” મુનિસુવ્રત અહંતને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને મુળિયું વરસ લાગો” મુનિ સુવ્રત અર્વતની “શંસિયાગો” સમીપથી “સરસંઘનશોઅને સહસ્ત્રાભ્રવન “નાળrગો” ઉદ્યાનથી શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૫૪
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy