SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને ભાવિત કરતા થકા ત્યાં વિરાજમાન થયા આ પાઠને સંગ્રહ થયે છે. “જિલ્લા ળિયા ગાવ ઘgવાર” મુનિસુવ્રત ભગવાનનું આગમન સાંભળીને પરિષદ તેઓના દર્શનાર્થે આવી યાવત્ તેણે તેમની પત્યું પાસના કરી અહિંયા યાવત શબ્દથી “મુનિસુવ્રત વંતે, નમસ્થતિ, નિવા, નાસ્થિત્યા?” સ્થાપિરિષદ સુબ્રતમુનિને વંદન કરી નમસ્કાર કર્યા વંદના નમરકાર કરીને આ પદને સંગ્રહ થયે છે. “તt i a in Tહાવ” તે પછી ગંગદત્ત ગાથા પતિને “જ્ઞાવ મણે વIE ઢથે માળે” ભગવાન્ મુનિસુવ્રતના આગમનના સમાચાર જાણ્યા ત્યારે તે ગાથાપતિ “ટ્ર નાર યાજિ વરીઘણે હર્ષિત અને સંતુષ્ટ ચિત્તવાળે થયે તેનું હૃદય આનંદથી હર્ષવાળું થયું તે પછી તે જ વખતે તેણે સ્નાન કર્યું. અહિ યાવતુ પદથી “વત્તાવિતઃ દુર્ષવરાવિરઃ રાતઃ” આ પદને સંગ્રહ થયે છે. તેને અર્થ ઉપર આવી ગયું છે. “શતાહિર ચાવ7 શારી” એ વાકયમાં “कम्मे, कयकोउयमंगलपायच्छित्ते, सुद्धप्पावेसाई, मंगल्लाइं, वत्थाई पवरपरिદિવ, અબ્દુમામાઢવિર” વિગેરે પદને સંગ્રહ થયેલ છે. તેને ભાવ એ છે કે કાગડા વિગેરે પક્ષિઓ માટે અન્નના ભાગ રૂપ બલી કર્મ કય". કૌતુક એટલે મેષ, તિલક કર્યા છે તેમજ ખરાબ સ્વપ્ન વિગેરેના દેના નિવારણ માટે દહિં, ચેખા આદિનું ધારણ કરવું એ સઘળા કૃત્ય કરીને તે પછી થોડા વજનવાળા અને કિંમતમાં ઘણા ઉંચા આભૂષણે (ઘરેણુ)થી પિતાના શરીરને શણગારીને “સા જિલ્લામાં વિનિત્તમ” પિતાના ઘરની બહાર નિકળ્યા. “ પરિનિવમિત્તા” બહાર નીકળીને (ઘેરથી નીકળીને) “જ્ઞાવિહારના” પગપાળે જ “સ્થિorg નચ” હસ્તિનાપુર નગરની “મને નિરઝ” વચ્ચેવચ થઈને ચાલ્યો “નિજાછિત્તા નેળવ રણકર્તાને વરાળે, નેવ મુનિસુવા દારુ પિતાના ઘેરથી નીકળીને તે ગંગદત્ત જ્યાં તે સહસ્ત્રાપ્રવન નામનું ઉદ્યાન હતું અને તેમાં પણ જયાં મુનિસુવ્રત મુનિ વિરાજતા હતા, ત્યાં તે પહેઓ “સેળેા વાઢિા ત્યાં પહોંચીને “મુનિસુવર્ય હું વિત્યુત્તો” મુનિસુવ્રત અહંતને ત્રણવાર “ગાયાબિટ કાર લવિાણ પણુવાળા, પsgવાસરુ” વિધિ સહિત ત્રણવાર આદક્ષિણ પ્રદિક્ષિણપૂર્વક વંદના નમસ્કાર કર્યો અહિયાં યાવત્ પદથી “ચંદ્ર નમંણા વંદિત્તા મંપિત્તા” વંદના કરી નમસ્કાર કર્યા વદને નમસ્કાર કરીને (એ પદને સંગ્રહ કર્યો છે,) ત્રણ પ્રકારની પપાસનાથી તેઓની પર્યું - સના કરી મન, વચન અને કાય રૂપ ઉપાસનાથી ઉપાસના કરવી તેને ત્રણ પ્રકારની ઉપાસના કહેવાય છે. “તર મુળ વ તે પછી મુનિ સુવ્રત અને “irka Tiાવરૂa” ગંગદત્ત ગાથા પતિને “ઉત્તર મહત્તિ નાવ પરિક્ષા પાયા” તે વિશાળ પરિષદમાં ધર્મનો ઉપદેશના શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૫૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy