SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વાહને હતા તેના કે ઠારે ઘઉં, ચોખા, વિગેરે ધોથી ભરપૂર રહેતા હતા અને તેને ભંડાર સેના, ચાંદી રને વિગેરેથી ભરેલો હતે ધન મેળવવાના વ્યવહારમાં તે હમેંશા ઉદ્યમશીલ રહેતો હતે તેના રસોડામાં એટલી વિશેષ પ્રમાણમાં રસોઈ બનતી હતી કે ઘરના બધા ભેજન કરી લીધા પછી પણ ઘણી બધી રસોઈ વધતી હતી જે ગરીબને દેવામાં આવતી હતી તેની સેવા માટે ઘણા દાસ, દાસીએ હતા તેની પશુશાળામાં ગાય, ભેંસ, બકરાના ટેળાને ટેળા રહેતા હતા આ વર્ણન પપાતિક સૂત્રના ટીકાર્થમાં આપવામાં આવેલ છે, તે તે ત્યાંથી જોઈ લેવું. તે જે તેí સમgi” તે કાળે અને તે સમયે “ગુણિમુદાર અઠ્ઠા મારૂારે કાર રજૂ ” મુનિસુવ્રત નામના અરહંત કે જેઓને કંઈ પદાર્થ અવિદિત (જાણ બહા૨) ન હતે અર્થાત તેઓ સર્વ વસ્તુને જાણનારા હતા એટલે તેઓ અરહંત કહેવાય છે “” તે મુનિસુવ્રતને આદિકર એટલા માટે કહેવામાં આવે છે કે તેઓ તેમના શાસનમાં મૃતચારિત્ર રૂપ ધર્મના આદિ પહેલા વ્યવસ્થા કરનારા હતા ત્રણે કાળમાં રહેલા સઘળા પદાર્થોને “હસ્તામલકવતું ” એટલે કે હાથમાં રહેલા આમળાની માફક પ્રત્યક્ષ જેનારા હતા. એટલા માટે તેઓ સર્વજ્ઞ જ્ઞાતા હતા અહિંયા યાવત પદથી * તિજોરે વિગેરે પદનો સંગ્રહ થયેલ છે. “નવરિલી” એ પદથી મુનિસુવ્રત સર્વ પદાર્થને સ્પષ્ટ રીતે જોનારા હતા. એ સિદ્ધ થાય છે. “મrrargf વળે નાર પઢિનમાળે” (૨) તેઓની સાથે દેવોએ આકાશમાં ધરેલા ચક, છત્ર ને ધજા એ તમામ ચાલતા હતા. અર્થાત્ દેએ આકાશગત છત્રવાળા હતા, તેમના મસ્તક ઉપર આકાશમાં દેએ છત્ર વિગેરે ધર્યા હતા આકાશમાં ધરેલ ચક, છત્ર, ને ધજા એ તમામ ચાલતા હતા અર્થાત “બજારgi ” રુલ્લા આકાશગત છત્રવાળા હતા. પદેને સંગ્રહ થયેલ છે. “કીતા સંnf ” તેઓ શિષ્ય સમુદાય સાથે હતા. pદવાgવ રમળે” તેઓ તીર્થકરોની પરંપરા અનુસાર વિહાર કરતાં કરતાં “જામાપુનામેં તૂફકઝમાળે” એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં બળેવ ૩ઝાળે” જ્યાં સહસ્સામ્રવન નામનું ઉઘાન હતું “નાર વિરૂ” ત્યાં પધાર્યા અહીંયા યાવત્ પદથી “સેળેવ કથા છે उवागच्छित्ता अहापडिरूवं उग्गह उगिछिहत्ता संजमेणं तवसा अप्पाणं भावमाणे" વસતિમાં ઉતરવા માટે વનપાલની આજ્ઞા લઈને તપ અને સંયમથી પોતાના શ્રી ભગવતી સૂત્ર : ૧૨ પર
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy