SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ રણનું વિશેષ વર્ણન “વિપાક' સૂત્રની વિપાકચન્દ્રિકા ટીકામાં સુબાહ કુમારના અધ્યયનમાં આપવામાં આવ્યું છે. જીજ્ઞાસુએ તેમાં જોઈ લેવું તથા કેવી રીતે અભિસમન્વાગત કરી છે. અર્થાત્ પિતાને ભોગવવા ગ્યા બનાવી છે. ગૌતમના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોય મારૂ મળે મન મહાવીરે મા જોયમેં ઇ વાણી” હે ગૌતમ ! તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે. “ga ૪ જોવામાં તેનું વહેલું તે સમgri” હે ગૌતમ ! તે કાળ અને તે સમયે ક સંપુરી રી” આ જંબુદ્વીપમાં અર્થાત્ મધ્ય જ બુદ્વીપનામના દ્વિીપમાં મારદે વારે” ભરતક્ષેત્રમાં “રિયાપુરે નારે ફોરથાહસ્તિનાપુર નગર હતું. “ ” તેનું વર્ણન “ઔપપાતિક સૂત્રમાં” જેવી રીતે ચંપાપુરીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેવી રીતે અહિંયા સમજી લેવું. “સારસંવળે ઉકાળે” તેમાં સહસ્ત્રાવન નામનું ઉઘાન હતું. “avurગો” તેનું વર્ણન પૂર્ણભદ્ર ઉદ્યાનની માફક સમજી લેવું. “તર માં થિનાપુરે નચરે” તે હસ્તીનાપુર નગરમાં નામ જણાવ પરિવરગગદત્ત નામને ગાથાપતિ (ગૃહસ્થી રહેતું હતું “મટું જ્ઞાન ગરિમૂહ” તે ગાથા૫તિ “આહય' એટલે કે સંપત્તિવાળો હતો અને કેઈથી પરાભવ ન પામે તે હવે અહિયા યાવત્ પદથી “ફિત્તે વિતથી નવિ શ્રમવાસનાળકાળવાणाइन्ने, बहुधणबहुजायरूवरयए, आओगपओगसंपओगविच्छड्ढियवि उलभत्तपाणे, વારાણસીવાયોહિત વેમચqમૂe agsળ આ પાઠનો સંગ્રહ થયો છે તેનો અર્થ આ પ્રમાણે છે-ઘણું ધનને સ્વામી હોવાથી તે આઢય હતે શત્રુઓને જીતવાવાળે હેવાથી તે દિપ્ત હતે સ્વધર્મને પાલક હેવાથી તે વિત્ત-પ્રસિદ્ધ હતા તેમના અનેક મોટા મોટા મહેલે હતા ઘણુ પ્રમાણમાં તેની પાસે શય્યા (પથારી) આસન, યાન (રથ) વિગેરે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૫૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy