________________
અને તે બંને ખાજુથી લીધેલી ઢાય, સારી રીતે રક્ષાયેલી હેાય છૂપા દ્વારવાળી ઢાય, જેની અંદર વાયુ પ્રવેશી ન શકે તેવી હાય, અને એટલા જ માટે ગ‘ભીર હાય, તે કૂટાકાર શાળાની બહુ નજીક નહીં કે બહુ દૂર નહિ તેવી રીતે એક વિશાળ (ઘણા) માણસાનું ટાળુ ત્યાં ઉભું હોય એટલામાં એક મેટા મેઘ (વરસાદ)ના વાદળને અગર વાવાઝોડાને આવતું તે ટાળુ જુએ છે એ પ્રમાણે જેઈને તે ટાળુ તે ફૂટાગારશાલાની અંદર પ્રવેશી જાય છે. તેવી જ રીતે હું ગૌતમ ! તે ગ ́ગદત્ત દેવની દિવ્યઋદ્ધિ અને દ્વિવ્ય દેવધ્યુતિ તેના શરી રમાં જ પ્રવેશી ગઈ આ રીતનું કૂટાગારશાળાનું દૃષ્ટાંત છે. આ દૃષ્ટાંત ‘રાજપ્રશ્નીય’ સૂત્રના ૫૧માં સૂત્રમાં આવ્યુ છે. જેથી વિશેષ વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ ત્યાં જોઈ લેવુ'.
.
હવે ગૌતમ સ્વામી ‘દ્દો નં મતે ! પંચત્તàવે મઢીચે લાવ મારોયલે” હે ભગવન્ ! ગંગદત્ત દેવ મહાઋદ્ધિવાળા છે. યાવત્ મહાસુખવાળા છે આ પ્રમાણે કહીને તેમના ભાગ્યની પ્રશ'સા કરે છે, અહિંયા યાવત્ પદથી “ મદ્ભુગૂરૂપ, મહાનસે, મહાનુમાવે '' આ પદને સંગ્રહ થયેા છે.
'
હવે ગૌતમ સ્વામી પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે- વંશજ્ઞેળ મતે ! ફ્લેન સા વિના ફેવિઠ્ઠી ક્વિારેય ગૂરૂં ાિ સ્રદ્ધા” હે ભગવન્! ગગદત્ત ધ્રુવે તે દિવ્ય દેવઋદ્ધિ અને દિવ્ય દેવધ્યુતિ કેવી રીતે મેળવી અહિંયા યાવત્ પદ્મથી નીચેના પાઠના સગ્રહ થયા છે. વિના પત્તા જિના મિલમન્નાના को वा एस आसी पूवभवे ? किष्णामए किंगोत्तए, कयरंसि णयरंसि वा गाम सिवा खन्निवे संसि वा किंवा दच्चा, किंवा भोचा, कि वा समायरिता, करन वा तहारूवस्त्र समणस् वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म"
આ પાર્કના સંગર્હ થયા છે તેને અથ આ પ્રમાણે છે. હે ભગવન્ ! તે ગગદત્ત દેવે પ્રાપ્ત કરેલી ઉદાર, પ્રધાન શ્રેષ્ઠ મનુષ્ય સબંધી ઋદ્ધિએ-રૂપ લાવણ્યતા વિગેરે સંપત્તીએ કયા કારણથી મેળવી ? અર્થાત્ તેને શી રીતે તે સપત્તીએ મળી ? કયા કારણથી તેને પ્રાપ્ત થઇ કયા કારણથી તે સ`પત્તી તેને આધીન બની ? અને તેના ભેકતા તે કેવી રીતે બન્યા ? પૂર્વ ભવમાં તે કાણુ હતા ? તેનું નામ શું હતુ ? તેણે કયા ગેત્રમાં જન્મ લીધેા હતે ? કયા નગરમાં કે કયા ગામમાં અને કયા દેશમાં તેના જન્મ થયા હતા? તેણે પૂર્વભવમાં કેવા પ્રકારનું અભયદાન, સુપાત્રદાન, આપ્યું હતું ? અને તેણે કેવા પ્રકારના અરસ વરસ પાને આહાર કર્યાં હતા ? કેવા પ્રકારના શીલાદિ વ્રતના આચરણ કર્યાં હતા ? તેમજ યા તથારૂપ શ્રમણનિગ્ન ન્થના અથવા ખાર પ્રકારનું વ્રતનું પાલન કરનાર શ્રાવકની પાસે તીર્થંકર પ્રતિ પાદન કરેલ પાપનિવૃત્તિ રૂપ એક પશુ નિવદ્ય વચન સાંભળીને તે વચનનું સારી રીતે મનન કર્યુ ? કે જેનાથી તે ઉદાર પ્રધાન સર્વોત્તમ મનુષ્ય સબધી રૂપ લાણ્ય વિગેરે વિભૂતિઓ તે પ્રાપ્ત કરી શકયા છે ? આ પ્રક
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૫૦