________________
વિજ્ઞ કાળવિમા તુજ સુહત્તા ગામેવ સિં વાદમૂ” ત્યાં સુધીનો પાઠ ગ્રહણ થયો છે તેનો અર્થ આ પ્રમાણે છે. શ્રમણ ભગવાન્ મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને જે દિવ્ય વિમાનમાં બેસીને આવ્યા હતા તે દિવ્ય વિમાનમાં બેસીને જે દિશાએથી આવ્યા હતા તે દિશા તરફ પાછા ચાલ્યા ગયા. સૂ૦૩મા
ગંગદત્ત દેવકે પૂર્વભવકે વિષયમેં પ્રશ્નોત્તર
હવે ગૌતમ સ્વામી ગંગદત્ત દેવના પૂર્વભવ સંબંધી પૂછે છે કે“મરે ! ત્તિ મળવું જોયને સમvi મા મારી કાર પર્વ વાણી” ઈત્યાદિ
ટીકાર્થ-“! ત્તિ મળવું જોગમે!” હે ભગવન્! આ પ્રમાણે મહાવીર પ્રભુને સંબોધન કરીને “મrd મહાવીર જ્ઞાવ વવાણી” શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછયું અહિંયા યાવત્ પદથી “ લંડ રમંતર વંહિત્તા નમંત્તિના” એ પદોને સંગ્રહ થયે છે, હવે શું પૂછયું તે કહેવામાં આવે છે. “i i મતે ! વરણ” હે ભગવન! ગંગદત્ત દેવની “સા દિવા રેઢી ત્રિા વિષg ઋહિં હું ગળુ વિદા” તે દિવ્ય દેવ =દ્ધિ અને દિવ્ય દેવ ઘતિ કયાં ગઈ અને કયાં પ્રવેશી ગઈ? તે બાબત આપ મને કહે તેના ઉત્તરમાં પ્રભુએ આ પ્રમાણે કહ્યું “ચમા ! સરી જવા હરીફ અનુવા ” હે ગૌતમ ! ગંગદત્ત દેવની તે દિવ્ય દેવ અદ્ધિ અને દિવ્ય દેવઘુતિ તેના શરીરમાં સમાઈ ગઈ છે. અને તેના શરીરમાં પ્રવેશી ગઈ છે. “સારવાઢારિતો જાવ સરળ શg વE” આ વિષયમાં ફૂટાગાર શાળાનું દષ્ટાંત યાવત્ શરીરમાં પ્રવિષ્ટ થઈ ત્યાં સુધીનું સમજી લેવું કહેવાને ભાવ એ છે કે જે રીતે એક ફટાગારશાળા પાસે ઉભેલા અનેક માણસો જોરથી આવતા વાવાઝોડાને અગર જોરથી આવતા વરસાદને જોઈને તે કૂટાગારશાળાની અંદર ચાલ્યા જાય છે. અર્થાત પ્રવેશે છે તેજ રીતે આ ગંગદત્તની દિવ્ય દેવ ઋદ્ધિ અને દિવ્ય દેવવ્રુતિ ગંગદત્તના શરીરમાં જ સમાઈ ગઈ આ વાતને “રાજપ્રશ્નીય” સૂત્રમાં વર્ણવેલા સૂર્યભદેવના થનમાંથી ત્યાંને પાઠ આપીને આ રીતે પુષ્ટ કરવામાં આવી છે. તે પાઠ આ પ્રમાણે છે. “કહાનામ વરાછા સિથા ઈત્યાદિ તથા નાન कुटाकारशाला स्यात, द्विधातो लिप्ता, गुप्ता, गुप्तद्वारा, निवातगंभीरा, तस्याः खलु कूटाकारसालायाः अदूरसामते अत्र महानेको जनसमूहस्तिष्ठति, ततः खलु स जनसमूहः एकं महदभ्रमादलकं वामहावातं वा एजमानं पश्यति, हव तां कुटाकारशालाम्, અત્તરમનવર તિષ્ઠતિ તત્તરાર્થન જોતા! તે શરીરમાં જતા રીતમનુત્રવિષ્ટ કૃતિ કૂતાવાર રાઠાદગ્દરતઃ યથા નામવાલી એક કૂટાકાર શાળા હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૪૯