________________
અહિંયા યાવત્ પદથી “ નૈતિરૂપે પુસૂલમાળે નમંણમાળે મિમુદ્દે નિળન હિસà » આ પદ્મા ગ્રહણ થયા છે. તેના અથ ખડું દૂર નહિ તેમજ બહુ નજીક નહિ એવા આસને બેસીને પ્રભુની સેવા કરતા નમસ્કાર કરતા પ્રભુની સન્મુખ વિનય સહિત હાથ જોડીને એ પ્રમાણે થાય છે.
**
,,
66
(C
સ ંતુષ્ટ (પ્રસન્ન) ચિત્ત ઉચે “
""
उठाए उता
65
66
તદ્ નું સમળે મળવ' મહાવીરે ' તે પછી શ્રમણ ભગવાન મહાવીરે “ નગરસરણ ફિગર સીસેય ગાય ધમ્મ જરૂર '' તે ઘણી વિશાળ એવી તે પરિષદમાં પ્રભુએ ગગદત્તદેવને “ અસ્થિજોવું અસ્થિ અહોર્ '' લાય છે ને અલેક પણ છે પાપ છે ને પુણ્ય છે. તેમજ બંધ અને મેક્ષના સ્વરૂપ વિગેરે શ્રુત ચારિત્ર રૂપ ધર્મના ઉપદેશ આપ્યા અહિંયા યાવત્ પદથી “ મહાતિमहालयाए परिखाए " " વિ’ ” પદ્માથી લઈને “ ફિ ” એ સ્ટેલા પદ સુધીના પાઠ ગ્રહણ થયા છે. આવબા મવક્ ' યાવત્ તે દેવ આરા ષક થઈ ગયા અહિયાં યાવત્ પદથી નિમ્નેસિ” એ પાઠથી લઈને 66 आणाए ” એ છેલ્લા પદ્મ સુધીના પાઠનું ગ્રહણ થયું છે. અહિયાં ઔપપાતિક સૂત્રના પૃષ્ઠ ૪૪૭ સ્ પમાં કહ્યા અનુસાર સઘળી ધમ દેશના સમજી ઢોંગી વધારે વિસ્તારવી જાણવાની ઇચ્છાવાળાએ ઔપાતિક સૂત્રમાં જોઇ લેવું સ ાં છે વત્ત વે” તે પછી તે ગંગદત્ત ધ્રુવ समण्णस्स भगवओ महावीरस्थ अंतिए " શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી “ધર્મ' કોશા નિર્દેÆ ' શ્રુત ચારિત્ર રૂપ ધર્માંને ઉપદેશ સાંભળીને અને તેને હૃદયમાં કરીને “દદત્તુદું ” ઘણેાજ અધિક પ્રસન્ન થયા અને થઈને “ટા Ìર્ફે ” પછી તે દેવ ત્યાંથી પાતે ઉઠીને હામાં બળવું મહાવીર ચંદ્ નમસક્” તેણે શ્રમણ ભગવાન મહાવીરને વન્દના કરી નમસ્કાર કર્યો. “ વૃત્તિા મંત્તિત્તાવું વારિ” વંદના નમસ્કાર કરીને પછી તેણે પ્રભુને આ પ્રમાણે પૂછ્યું. अहं णं भंते ! गंगदत्ते देवे कि भवसिद्धिए अभवसिद्धिए " હે ભગવન્ ! હું ગંગદત્ત દેવ શુ. ભવસિદ્ધિક કે અભવસિદ્ધિક છું અર્થાત્ જેને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય છે, એવા હું' છુ ? કે સિદ્ધ પદની પ્રાપ્તિ ફાઇ વખત પણ ન થાય તેવા હુ છુ ? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું વ જ્ઞા સૂચિમો '' રાજપ્રશ્ચિય સૂત્રમાં સૂર્યંભ દેવના સબધમાં જે પ્રમાણે કહ્યુ છે. તેવું જ કથન હે ગ ́ગદત્ત તમે તમારા વિષ યમાં પણ સમજી લે અર્થાત્ સૂભ દેવના સંબંધમાં ત્યાં પ્રશ્ન રૂપથી આ પ્રમાણે કહેવામાં આવ્યુ છે. જે પ્રમાણે પ્રભુએ કહ્યું તે પ્રમાણે “ સમ્મત્રિ मिच्छादिट्ठि परित्तसंसारिए, अनंतसंमारिए सुलहबोहिए दुल्लहबोहिए આાપ વિા, પરિમે અનેિ '' સમ્યગદૃષ્ટિ છે કે મિથ્યાષ્ટિ છે ? પત્તિ સ'સારી છે કે અનત સ‘સારી છે. ? અર્થાત્ તું સંસાર વધારનારા છે કે સસારને! ક્ષય કરનાર છે ? સુલભ એધી છે કે દુર્લભ એધી છે? આધારક છે કે વિરાધક છે ? ચરમભવવાળેા છે કે અચરમ છે? વિગેરે પટ્ટા ગ્રહણ जात्र बत्तीस विह' नट्टविहि उवसेइ થયા છે. આ પ્રમાણેનુ ત્યાંનુ કથન એ પાઠ સુધીનું ગ્રહણ થયું છે આ રીતે તેણે ખત્રિસ પ્રકારના નાટક ખતાવીને જે દિશાથી આવ્યા હતા તે દિશાએ જ પાછા ચાલ્યા ગયા. અહિયાં યાવત્ પદથી “ જ્ઞમાં મળવું મહાવીર ચંદ્દનમંત્તર-જ્ઞાનમંસિત્તા તમેવ શ્રી ભગવતી સૂત્ર : ૧૨
k
':
77
४८