________________
કરવામાં આવે તે ત્યાં પરિણતતાને હમેંશા અભાવ થઈ જશે “રે ને મલે! ઇવં ” હે ભગવન્! મેં તે માયિ મિથ્યાદૃષ્ટિ દેવને આ પ્રમાણે કહ્યું છે તે આ પ્રમાણેનું મારું કથન શું બરાબર છે? તે સમ્યગદષ્ટિ દેવે ભગવાનને આ પ્રમાણે પૂછયું ત્યારે “iાવત્તારૂ મળે માવે મારે” હે
ગંગદત્ત” એ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે “iારે g' રચાર” તે ગંગદત્ત દેવને આ પ્રમાણે કહ્યું “હું પિ of inત્ત! પર્વ આરૂવામિ” હે ગંગદત્ત ! પણ એમ જ કહું છું એ પ્રમાણે જ ભાષણ કરૂ છું હું એવી રીતની જ પ્રજ્ઞાપના કરૂ છું અને એવી જ પ્રરૂપણ કરૂ છું કે “ “રિમમાળા પોરા નાવ નો અપરિણા” જે પુદ્ગલ પરિણામવાળા થઈ રહ્યા છે તે પરિણત જ છે. તે અપરિણત નથી અહિં યાવત્ પદથી “પિળા નો અપરિણા પરિણમતીતિ ઘોરા પળિયા”, પરિણગંતિ એ ક્રિયાપદથી પરિણામ પામતા પુદ્ગલે પરિણત જ છે. તે અપરિણત નથી આ પદેને સંગ્રહ થયો છે. “સમેસેજ” માટે હે દેવ ! તમે જે કહ્યું છે. અને મેં જેને સમર્થન આપ્યું છે તે આ અર્થ સર્વથા બરાબર જ છે. હવે તે અર્થ કર્યો છે એ બતાવતાં પ્રભુ કહે છે કે “રળમમાળા: જુહુરાઃ બિરાદ નો અરિજીત ળિયંતીતિ કા પરિણા ઇવ નો માળિરા” પરિણામ પામતા પુલ પરિણત છે. તે અપરિણત નથી “જિનમંતિ” એ ક્રિયાપદથી થતાં પરિણમનથી તે પરિણત જ કહેવાય છે. અપરિણત કહેવાતાં નથી. “તe of રે રે ?” તે પછી તે ગંગદત્ત દેવ “અમારૂ મળવળા મઠ્ઠાવીરસ્ટ અંતિયં પ્રથમ પ્રોડ્યા સિવ ફા” શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ દ્વારા પિતાના કથનનું સમર્થન કરવામાં આવ્યું તે સાંભળીને ઘણેજ ખુશ થયો. પ્રસન્નચિત્ત થયે અને હર્ષના ઉત્કર્ષથી તેનું હૃદય પ્રફુલિત થઈ ગયું “તમાં માવં માવી વં નર્મસરૂ” તે દેવે તેજ સમયે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા. “ વંવિના નમંપિત્તા નચારને વાવ પઝુવાવરૂ” વંદના નમસકાર કરીને પછી તે દેવ પ્રભુની પાસે પિતાના ઉચિત સ્થાન પર બેસી ગયા તે સ્થાન પ્રભુથી બહુ દૂર ન હતું અને બહ નજીક પણ ન હતું ત્યાં બેસીને પ્રભુની પયું પાસના કરી (સેવા કરી)
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
४७