SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે પહેલા આ પ્રમાણે પૂછયું અને એ વિષયમાં પ્રભુ જ્યારે તેમને ઉત્તર આપી રહ્યા હતા. તે વખતે “તાવં ” એટલામાં જ “રે રે રં દેવં ફન્ન ” તે દેવ આપોઆપ તે સ્થાન પર પ્રભુની પાસે શીઘ્રતાથી આવીને ઉપસ્થિત થઈ ગયા “ તt ? ” આવીને તરત જ તે દેવે “યમાં મજાવે જણાવી” શ્રમણ ભગવાન મહાવીરને “તિરરત્યુત્તો વંટુ નમં” ત્રણવાર વંદના કરી નમસ્કાર કર્યા “વંદ્રિત્તા મંપિત્તા વાલી” વંદના નમસ્કાર કરીને પછી તેણે પ્રભુને આ પ્રમાણે કહ્યું gવ વસ્તુ અંતે '' હે ભગવન! એવી વાત છે કે “માણ વે” મહાશુક કપમ “મામાને રિમાળ” મહાસમાન નામના વિમાનમાં “ને મારૂપિઝારિરિ ૩૪avorg ”િ એક માયી મિયાદષ્ટિ ઉપપત્રક દેવે “ મમ પર્વ વચાતી ” મને આ પ્રમાણે કહ્યું “જિમમાં પોnછા નો પરિળયા” જે પુલ પરિણમન કરી રહ્યા છે. તે પુદ્ગલ પરિણત કહિ શકાય નહિ કેમકે “પરિણમંતિ” એ પ્રમાણે વર્તમાન કાળ સંબંધી વ્યવહાર છે. ભૂતકાળ અને વર્તમાન કાળમાં અન્યમાં ભેદ છે. એથી તે બનેનું એક સ્થાનમાં રહેવું તે કેવી રીતે માની શકાય જે તે પરિણમી રહ્યા છે. તે તે “પરિણત' કહિ શકાય નહિ અને જે પરિણત થઈ ગયા છે. તે તેને પરિણમમા” એ પ્રમાણે કહી શકાય નહિ એજ વાત “ળિયા ” એ પદથી પ્રગટ કરવામાં આવી છે. તેજ કારણથી જયારે પુલ પરિણામવાળા થઈ રહ્યા હોય તે “નિમંતત્તિ જે ળિયા જોnકા સળિયા’ બિનરિત” એ ક્રિયાને લઈને તે પકૂલ “પરિત માનવામાં આવે છે. અપરિણત માનવામાં આવતા નથી, જેથી આ કારણે તે પરિણત છે. “તર નં ગજું તે માિિમરછાણિવિન્ન રેવં વં જાણી” હે ભગવન! જ્યારે તે માયિ મિથ્યાદષ્ટિ દેવે એવું કહ્યું ત્યારે મેં તેને આ પ્રમાણે કહ્યું “પરિગમમાળા” વાછા પરિણવા તો પરિણા” જે પુલ પરિણમન કરી રહ્યા હોય, તે પુલ પરિણત જ કહિ શકાય છે. તેને અપશિત કહિ શકાય નહિ કેમકે “ળિયંતીતિ નો પોઢા કરિયા કાળિયા જે પરિણમી રહ્યા હોય તે મુદ્દલ પરિણત કહેવાય છે. અપરિણત કહેવામાં આવતા નથી તેને ભાવ એ છે કે “પરિણમંતિ” એવું કહેવામાં આવે છે કે તે તેનામાં પરિણમન કિયાના સદૂભાવમાં કહેવામાં આવે છે. એ પ્રમાણે હોય તે જ્યાં પરિણમનનો સદુભાવ ન હોય ત્યાં પણ “રિમંતિ” એ. પ્રમાણે કહેવાનો પ્રસંગ આવે અને જ્યારે ત્યાં પરિણામને સદ્ભાવ હોય ત્યારે તે સ્થિતિમાં પરિણતતા પણ અવશ્ય ભાવી છે. એ પ્રમાણે માનવું પડશે કેમકે પરિણમવું હોવા છતાં પણ જે ત્યાં પરિણતતાને સ્વીકાર શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ४४
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy