________________
**
માનવામાં આવતા નથી પરંતુ તે અપરિણત જ માનવામાં આવે છે. આ પ્રમાણેનુ' માયી મિથ્યાદૃષ્ટિનું કથન સાંભળીને તેના ઉત્તરમાં હ तए णं से अमाथिसम्मदिट्टिउवन्नए देवे तं मायिमिच्छादिट्टिववन्नगं देवं एवं वयासी” તે અમાયિક સમ્યગદૃષ્ટિ ઉપપન્ન દેવે તે માયી મિથ્યાર્દષ્ટિ ઉપપન્નક દેવને આ પ્રમાણે કહ્યું “રળમમાળા પોાજા રિળયા નો અળિચા' પરિશુમમાન્ (ફેરફાર થતા) પુદ્ગલ પરિણત માનવામાં આવે છે અપરિણત માનવામાં આવતા નથી જે પુદ્ગલ પરિણામ ક્રિયાને પ્રાપ્ત કરી રહ્યા છે તે પતિ જ છે, કેમકે “ નિમતીતિજ્ઞેળા રિયા નો અળિયાળિમંત્તિ ” એવુ ત્યારે જ કહી શકાય છે કે જ્યારે પરિણામ ક્રિયા તેનામાં રહેલી ડાય નહિ' તે પરિણામ ક્રિયાના અસદ્ભાવ-અવિદ્યમાનપણામાં પણ જો “ પરન મંત્તિ ” એવું કહેવામાં આવે તે જેવી રીતે અહિંયા કહેવામાં આવે છે. તેવી જ રીતે બીજે પણ એવું જ કહેવાવુ' જોઈએ જ્યારે પરિણામના સદ્ભાવ થઇ રહ્યો છે. ત્યારે “ મિંતિ ” એ રીતના વ્યવહારમાં ત્યાં પરિણતત્વના અવભાસ અવશ્ય હોય છે જો પિરણામના સદ્દભાવમાં પણ પરિણતત્વને સદ્ભાવ ન હોય તે હમેંશા પરિણતત્વને અભાવ જ રહેશે તેના અભિપ્રાય આ પ્રમાણે છે. જયાં માટીના વાસા પકાવવામાં આવે છે એવા નિભાડામાં ઘડા વિગેરે મૂકવાથી જ્યાં સુધી તે ઘડા વિગેરે તેમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી તે નિભાડામાં પાકે છે. એવા વ્યવહાર થતા જોવામાં આવે છે. જેથી આ વ્યવહારથી એવુ' સમજાય છે કે પરિણામ ક્રિયા લાંબે કાળે થવાવાળી છે. હવે અહું વિચારવાનું એ છે કે જો પ્રથમ સમયમાં ઘટાદમાં પરિણમન ક્રિયા થઈ તેમ ન માનવામાં આવે તે તે બીજા સમયમાં પણ થઇ એમ કેવી રીતે માની શકાય ? આ સ્થિતિમાં છેલ્લા સમયમાં પશુ તે પરિણામ પરિણમન ક્રિયા પૂરી થશે એમ કહેવુ' તે તે કેળ એક દુરાશા માત્ર જ થશે જેથી એવું જ માનવુ' જોઈ એ કે પ્રથમ સમયમાં જ અશતઃ પરિશુમ થાય છે તે પછી ખીજા સમયમાં ત્યાં જેટલું પરિણામ થવુ. જોઇએ તે તેમાં પ્રથમ સમયમાં થતુ નથી એજ રીતે ત્રીજા સમયમાં જેટલું પરિણામ થવુ જોઈ એ તે બીજા સમયમાં થતુ નથી આ રીતે પ્રથમ સમયથી લઈને અતિમ સમય સુધી તેમાં પરિણામ થતુ જ રહે છે. તેથી જ્યારે પ્રથમ સમય નાશ પામે છે. ત્યારે તે સમયમાં જે પરિણામ ત્યાં થયું છે તે પરિણામમાં “સિઁ સ” એવા ન્યપદેશ (વ્યવહાર) થઇ જાય છે. આ વ્યપદેશ (વ્યવહરા) ભૂતકાળ સંખ`ધી છે. કેમકે આ પરિણામ તેમાં પ્રથમ સમયમાં થઈ ચુકયુ છે, તથા બીજા વિગેરે સમર્ચાની અપેક્ષાએ તે પરિણામ કે જે હજી થવાનુ બાકી છે તે થઈ રહ્યું છે એવે વ્યવહાર કરવામાં આવે છે. જેથી ૮ - મંસિ ” એવા વમાન સ`ખધી વ્યવહાર પણ થાય છે. અને પહેલા સમયની અપેક્ષાએ તે પરિણત થઈ ચુકયું છે, જેથી ‘પરિણતા’ એવા પણ વ્યવહાર થાય છે આ રીતે “ બિની પત; ” એ મને પ્રકારના વ્યપ્રદેશ થવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૪૩