________________
કોઈ પણ પ્રકારનો વિરોધ રહેતું નથી પરંતુ તે બને ત્યાં સુસંગત જ છે. એ સમ્યગ્દષ્ટિ દેવના મનને અભિપ્રાય છે. “મારિ બિપિષ્ટિ કરવજf gવં પણળણ” આ રીતે સ્યાદ્વાદ મતના આશ્રયથી તે સમ્યગદષ્ટિ દેવે તે માયી મિથ્યાદષ્ટિ દેવને પરાજીત કરી દીધો. ` gવં પરિણિત્તા” પરાજીત કરીને “હિં ” પછી તેણે પોતાના અવધિજ્ઞાનને ઉપગ કર્યો “હિં કિar” અવધિજ્ઞાનને ઉપયોગ કરીને “મ” મને લોભિr” તે અવધિજ્ઞાનથી “સામup” “મપત્તા” જોઈને “બચએવા કાવ સમુઘનિરથા” તે પછી તેણે આ પ્રમાણે વિચાર કર્યો અહિંથી થાવત પદથી “કરિયg, વિત્તિ, પથિg, uિg, જળોનg, ”
આ વિશેષણેનું ગ્રહણ થયું છે. “પર્વ છુ મને માવે મgવીરે તેને કે વિચાર આવ્યું ? તે બાબતનું વર્ણન સૂત્રકાર કરે છે. આ જંબુદ્વીપ નામના દ્વીપમાં રહેલ “માર વારે” ભારત નામનું ક્ષેત્ર છે. તેમાં “ગેટ વસ્તુશરીરે નરે” જ્યાં ઉલ્લતીર નામનું નગર છે. અને તેમાં પણ જે “ igg gg” એક જ બુક નામનું ઉદ્યાન છે. “બારિયર્વ નાવ વિના” યથાપ્રતિરૂપ અવગ્રહને ધારણ કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન છે. અહિંયા “યાવત્, પદથી “Tહું મિદ્વિત્તા સંગમે તાણા જાનું મામાને” આ પાઠને સંગ્રહ થયો છે. તેને અર્થ આ પ્રમાણે છે અવગ્રહને-વનપાલની આજ્ઞા ધારણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરીને તે એ હજુ જે તમને માર્ચ માવા વંહિત્તા વાવ પHસાહિત્તા” જેથી હવે મને એજ ગ્ય છે કે હું શ્રમણ ભગવાન મહાવીરને વન્દના કરીને યાવત્ પય્પાસના કરીને “રૂમં પથાવ વારof gદિવા” તેઓને આ રીતના પ્રશ્નો પૂછું અહિંયા પણ યાવત્ પદથી “નમંત્રિત નવાઈ નતિ કાઢિપુર ' ઇત્યાદિ પદેને સંગ્રહ થયે છે.
ત્તિ પૂર્વ સંપ” આ પ્રમાણે તેણે વિચાર કર્યો “ઘર્ષ સંહિતા” આ વિચાર કરીને “ સામાળિયાર્દૂિ પરિવારો” તે સમ્યદષ્ટિ દેવ પિતાના ચાર હજાર સામાનિક દેવની સાથે જેવી રીતે કે “જલ્લા તૂરિયામ” રાજપ્રક્ષીય સૂત્રમાં સૂર્યાલ દેવને પરિવાર કહેવામાં આવ્યું છે, તેનાથી ઘેરાયેલા સૂર્યાલ દેવની માફક “ગાવ નિધોરણારૂoi” યાવતું
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
४४