________________
16
આ
વંદના નમસ્કાર કરીને યાવત્ ચાલ્યા ગયા અહિં ‘ યાવત્' પદથી વંત્રિત્તા નર્મચિત્તા ગામેવ ાિ પાઇપ્સૂપ, તામેલ સિં’એ પદોના સંગ્રહુ થયા છે. ગૌતમના આ પ્રશ્નોના ભાવ એ છે કે દેવેન્દ્ર દેવરાજ શશ્ન જ્યારે જ્યારે આપને વશ્વના વિગેરે કરવા માટે આવતા હતા ત્યારે ત્યારે તે શાંત ચિત્ત થઇને આપને પ્રશ્ન પૂછતા હતા અને આપની પાસેથી તેને યથાવત ઉત્તર મેળવીને અને તેને હૃદયમાં ધારણ કરીને સ્વસ્થ ચિત્તથી આપની વંદના વિગેર ક્રિયા અને પ પાસના વિગેરે ક્રિયા કરતા હતા અને તે પછી તે જતા હતા પરંતુ આજે શુ` છે. કે તે શક્ર ભ્રમિત ચિત્તની જેમ કેવળ પ્રશ્ન પૂછીને જ જલદી જલદી ચાલ્યા ગયા છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોચમાર સમળે મળવું મહાવીરે ’” હે ગૌતમ ! “ વંથજી પોયમાં ! તેનું કારણુ એ છે કે તેનું વાઢેળ તેનું સમાં” તે કાળે અને તે સમયમાં ‘માયુTM કળે માસમાને વિમાળે” મહાશુષ્ક કલ્પમાં મહાસમાન નામના વિમાનમાં ફોટવા મહઢિયા જ્ઞાન માસોપવા ' મહાઋદ્ધિવાળા યાવતું મહાસુખવાળા એ દેવ વિમાનંધિ જૈવત્તાપ્યા ” એક વિમાનમાં દેવ રૂપથી ઉત્પન્ન થયા છે. અહિ'યા યાવત્ પદથી महज्जुइए महाबले महाजसे " પટ્ટાના સગ્રહ થયા છે. ‘ તે જ્ઞા-માિિમચ્છાિિદ્ધ સવળણ્ ચ ામાચિસન્મા વિત્રિ ત્રવન્નણ્ય ” તેમાં એક માયિ મિશ્રાદેષ્ટિવાળા દેવ ઉત્પન્ન થયેા છે. અને એક અમાયી સમ્યકૂદૃષ્ટિવાળા દેવ ઉત્પન્ન થયા છે. 'तए णं से मायिમિચ્છાિિદ્ધ પત્રવન્ન તેવે” તે ઉત્પન્ન થયેલા માયીમિથ્યાદૃષ્ટિ દેવે તું અમાચિ સતિનું નવમળ' વેવ વ થાસી છે તે અમાયી સમ્યગ્દૃષ્ટિ ઉત્પન્ન થયેલા દેવને આ પ્રમાણે કહ્યું -“ મિમાળા પોળાનો પળિયા ” પરિણતીને પ્રાપ્ત કરનારા પુદ્ગલ, પરિણત કહેવાતા નથી પરંતુ તે अपरिणया ?? અપ ણિત જ કહેવાય છે. કેમકે તે પરિણામ ક્રિયાના વિષયવાળા અનેલા હાય છે. એ વાતને આ રીતે જ અથવા આ પ્રમાણે જ કહેવામાં આવે છે. “ નિમંત્તિ નો મજ્જા નો પળિયા ” જે પુદ્ગલ વર્તમાનમાં પરિણમન ક્રિયાનાળા અનેલા છે. તે પુદ્ગલ ‘પરિણત’કહેવાતા નથી પરંતુ ૮ અળિયા ’ અપરિણત જ છે એવુ પેાતાનું મંતત્ર્ય મિથ્યાદૃષ્ટિ દેવે પ્રગટ કર્યુ છે. તેના આશય એ છે કે “ળિમંત્તિ ’' એવું કહેવાથી વર્તમાનકાળના જ આધ થાય છે. ભૂતકાળનેા મેધ થતા નથી ભૂતકાળ વર્તમાન કાળના વિાધી છે. કેમકે વર્તમાન કાળના "સ (નઃશ) રૂપ છે. તેનું નામજ ભૂતકાળ ’ છે. તેથી જે સમયે પરિણમનમાં વર્તમાન ક્રિયા રહેલી છે તે સમયે ભૂતક્રિયા તેમાં કેવી રીતે આવી શકે? કેમકે ભૂતક્રિયા અને વર્તમાન ક્રિયામાં પરસ્પરમાં વિરોધાભાસ છે તેથી પળિમન્તિ '' એ પ્રમાણેના કથનથી ભૂત માન કાળસ`ખંધી પરિણમનના ખેષ થાય છે તેથી પુદ્ગલ “વસ ’
66
'
66
'
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
ܕ
૪૨