________________
દેવોં કે આગમન આદિ શક્તિ કા નિરૂપણ
પાંચમા ઉદ્દેશાને પ્રારંભ– ચોથા ઉદેશામાં કર્મોની નિર્જરા કરવાની શકિતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. હવે આ પાંચમાં ઉદ્દેશામાં દેવના આગમન વગેરે શકિતના સવરૂપનું વર્ણન કરવામાં આવશે એથી આ પાંચમાં ઉદેશને પ્રારંભ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “ of તે સમum” ઈત્યાદિ
ટીકાથ–“રિમનું જાજે રવિન નમ” છે કાળે અને તે સમયે “ વાતોરે નામ નરે હોથા” ઉલૂકતીર નામનું નગર હતું. “વાગો” તેનું વર્ણન પપાતિક સૂત્રમાં વર્ણવેલી ચંપાનગરી પ્રમાણે સમજી લેવું. “ગંતૂપ રે” તેમાં એક જ બૂક નામનું ચૈત્ય (ઉદ્યાન) હતું. “aurો” તેનું વર્ણન પણ પૂર્ણભદ્ર ચત્ય (ઉદ્યાન)ની માફક સમજી લેવું. “તેí દાળ
gigતે કાળે અને તે સમયે “સામી પોટે” તીર્થકર મહાવીર સ્વામી ત્યાં પધાર્યા તેઓએ કેવળજ્ઞાન અને કેવળદર્શન મેળવ્યા હતા. અને ચારિત્રથી તેઓ યુક્ત હતા. બનાવ પરિણા પકgવાસ” ભગવાનનું આગમન સાંભળીને ઉત્સુકતીર નગરની પરિષદ ભગવાનને વંદના કરવા માટે અને તેમની પાસે ધર્મદેશના સાંભળવા માટે તેમની પાસે આવી. પ્રભુએ આવેલ પરિષદને ધર્મદેશના આપી ધર્મદેશના સાંભળીને પરિષદાએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમરકાર કરીને પરિષદ પિતપોતાને
સ્થાને પાછી ગઈ. ઈત્યાદિ સઘળું વૃતાંત યાવત્ શબ્દથી અહિં ગ્રહણ થયું છે. “તે જાણે તે સમgoi” તે કાળે અને તે સમયે “ જે રે રાજા રજવાળિ” વજી જેના હાથમાં છે. એ દેવેન્દ્ર દેવરાજ શક (ઈન્દ્ર) તેમની પાસે આવ્યા. “gવં હેવ ગતિ પણ તહેવ” જેવી રીતે આ સેળમાં શતકના બીજા ઉદ્દેશામાં શકના સંબંધમાં “વિક્રુર્વણ” “વિમાન” વિગેરેનું વર્ણન કરવામાં આવ્યું છેતેવી રીતનું સઘળું વર્ણન અહિં સમજી લેવું. “ ન કાળવિકાળે કામ?” દેવેન્દ્ર દેવરાજ શક (ઈન્દ્ર) દિવ્ય યાનવિમાનમાં ચઢીને પ્રભુની પાસે આવ્યે આ વિમાન અત્યંત વિલક્ષણ હતું એ વાત “દિવ્ય' એ પદથી પ્રગટ થાય છે. “જાવ નેળે
મળે મળવું મણવીરે સેવ કરા ” આ રીતે તે શક (ઈન્દ્ર) જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર વિરાજમાન હતા ત્યાં પહોંચે અહિં યાવત પરથી
વારિકત્તા” એ પદને સંગ્રડ થયે છે ત્યાં આવીને “નાર નમંતિજ્ઞા
શ્રી ભગવતી સૂત્ર : ૧૨