SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ re 61 શ્વાસના તે પૂળા જલદી મળી જાય છે. તેજ પ્રમાણૅ શ્રમણ નિ' થાના યથા માદર કર્મો જલદી નાશ પામે છે. છઠ્ઠા શતકના પહેલા ઉદ્દેશામાં કહેલ વિષય આ પ્રમાણે છે. “ તે મૂળનોયમા ! તે મુ તનથ૬ ગાયતેવૃદ્ધિ पक्खिते समाणे खिप्पामेव मसमसाविज्जइ, एवामेव गोयमा ! समणाणं निगंथाणं जहा बायराई कम्माई जाव महापज्जवखाणा भवंति से जहाणामए केइ पुरिसे तत्तंसि अयकवल्लं उद्गबिंदु जाव देता विद्धः समागच्छइ एवामेव गोयमा ! સમળાનું નિથાળ ગાવાયા મારૂં વિદ્રંસમાજીર્ '' આ પાઠના અથ સ્પષ્ટ છે. આ પાઠ સુધિ છઠ્ઠા શતકના પહેલા ઉદ્દેશાનું કથન અહિયા સમજી લેવું. સેળઢેળ નોયમા ! વં યુદ્ઘ” તે કારણે હે ગૌતમ ! મેં એવું કહ્યુ` છે કે जावइयं अन्नगिलायर भ्रमणे निग्गंथे कम्मं निज्जरेइ ” જેટલા કર્મોની નિર્જશ અન્નગ્લાયક નિત્ય ભાજી સાધુ–શ્રમણ નિગ્રથ કરે છે. 'तंचेव जाव वास्त જોડીદ્વાનો દ્વચત્તિ” એટલા કર્મીની નિર્જરા નર્કમાં રહેલ નારક જીવ કાટાકાટી વર્ષો સુધીમાં પણ કરી શકતા નથી અહિંયા યાવત્ પદથી ધ કૂચ' જન્મ નેવવુ નેફ્યા ' અહિથી લઈને વાચોટીય્યાવાચોદીવિં •’• અહિ સુધીના સઘળા જ પ્રશ્નનાત્તર રૂપ ગ્રંથ ગ્રહણ થયેલ છેતે સમજી લેવા. “ સેવ અંતે ! સેવં અંતે ! ત્તિ નાવ વિજ્જ ” હે ભગવન્ ! આપ દેવાતુ પ્રિયે ! આ કક્ષપણુના વિષયમાં શ્રમણ અને નારકના ભેદ યુકિત સહિત હ્યો છે. તે સઘળુ કચન સત્ય જ છે. આ પ્રમાણે કહિને તે ગૌતમ પ્રભુને વદના અને નમસ્કાર કરીને સયમ અને તપથી આત્માને ભાવિત કરતાં કરતાં પેાતાના સ્થાન પર બિરાજમાન થઈ ગયા. ||સૢ૦૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સેાળમા શતકના ત્રીજો ઉદ્દેશ સમાસ ॥૧૬-૩।। वा શ્રી ભગવતી સૂત્ર : ૧૨ 닭 ૩૮
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy