SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ હાથને અગ્રભાગ કાર્ય કરવાવાળે સ્થિર હોય અર્થાત્ કંપ વિગેરે વગરને હોય. “arળવા વાવિત્તરોનિ ” હાથ અને પગ જેના મજબૂત હેય બને પડખા પૃષ્ઠાન્તર (પીઠ, વાસે) અને ઉરૂ જેના ભરાવદાર હોય અર્થાત્ જેના બધા જ અવયવે ઉત્તમ હોય એક સરખા તાડ વૃક્ષના બે છોડની સમાન તેમજ પરીઘ-ભેગળ સમાન લંબાઈવાળા અને મજબૂત એવા જેના બને હાથ હેય જેના ખભા ઉરૂ, પૃષ્ઠ વિગેરે અવયવવાળું શરીર આયુધ વિશેષ દ્રઘણ-મગદળ અને મુષ્ટિ (મુઠી) દ્વારા હંમેશ કરેલ કસરતના અભ્યાસથી ઘણું જ પુષ્ટ હોય આંતરિક ઉસાહ, બળ, અને શૌર્ય થી યુક્ત હાય લાંઘવામાં (કૂદકામાં, ) દેડવામાં શીઘામાં અને કસરતમાં જે શક્તિવાળો હોય છે કે–પ્રગને જાણનાર હોય દક્ષ ચતુર હોય શીઘકામ કરવામાં કુશળ હોય અને પિતાને આધિન કાર્યમાં નિષ્ઠાવાળો હોય કુશળ હોય અને સમજી વિચારીને કાર્ય કરવાવાળે હાય બુદ્ધિશાળી હોય એક વાર જેયેલ કે સાંભળેલ ને જાણનાર હોય અર્થાત્ યાદશકિતવાળો હોય નિપુર્ણ હેય ઉપાને જાણના હોય કારીગરીને જાણનારે હાય લાકડા કાપવાની ક્રિયામાં ઘણેજ કુશળ હોય છે તે પુરૂષ “ મમ્” એક મોટું ” લીલું “સામiઇ ” શામલી (સેમલ) વૃક્ષના લાકડાને કે જે કાપવામાં સરળ હોય છે. વળી તે લાકડું અજટિલ જટા વગરનું હોય “અi”િ ગાંઠ વગરનું હોય “જિ ” ચીકાસવાળા બીજા દ્રવ્યના લેપ વગરનું હોય “વાદ્ધિ વ્યાદિગ્ધ ન હોય, પાકું ન હોય અર્થાત્ સરળ હોય “સાત્તિી” આધારવાળું હોય એવા “અતિરિક પશુપ” અત્યંત ધારવાળી કુહાડીથી “શવા ” કાપે છે તે પુરૂષ એ લાકડાને ઘણી જ સરળતાથી કાપી દે છે. એજ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે કહે છે કે ar રે વિશે તો મારું મÉતારું સારું” ઉપર કહેલ વિશેષાવાળા તે અત્યંત સરળ લાકડાની ઉપર પ્રહાર કરતો એ તે યુવાદિ વિશેષણેવાળો પુરૂષ કાપતી વખતે હુંકાર વિગેરે શબ્દને ઉચ્ચાર કરતું નથી અને સરળતાથી “મહંતાજું મહંતાણું ઢાછું જવા” તે લાકડાના મોટા મોટા કટકા કરી દે છે. “gવાર જોવા ! એજ રીતે હે ગૌતમ! અચિકણાદિ ગુણવાળા લાકડાને કાપવાની માફક જ “કમળા નિરથા ” શ્રમણ નિર્ગથના “વફા જાચારું મારું ” યથા બાદર કમ “સિસ્ટિી ચા” મંદ વિપાકવાળા કરાઈને “દિયારું સારું” સત્તા વગરના કરાઈને “જિmરિજાકિયા” સ્થિતિ ઘાત રસઘાત વિગેરેથી પરિણામિત કરાયેલા વિકાસ વનિવિOારું અવંતિ” જલદી જ નાશ કરાય છે. “ગાવ તાવ૬૪ જાવ મહાપરાવાળા મવંતિ” તેથી એ શ્રમણ નિર્ગથે ચાહે તેટલી મંદ વેદનાને અનુભવ કરતા હોય તે પણ મહાનિરાવાળા હોય છે. શ્રમણ ભગવાન આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે બિજું દૃષ્ટાંત આપતાં કહે છે કે “સુન તજથયું” જેમ કોઈ પુરૂષ સુકા ઘાસના પુળાને “કાચયંતિ વિજ્ઞા” અગ્નિમાં નાખે “પર્વ કા જીલ્લા ત અચવરો” જેમ છક્કા શતકના પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૩૭
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy