SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ખિલીકૃત એ ચાર વિશેષણથી કર્મોમાં દુવિશે ધ્યતા કહિ છે. (જલદી નાશ ન થઈ શકે તેમ) તે નારક જીવ આ રીતે વેદનાને ભેગવે છે આ રીતે નારકીમાં મહા નિર્જરાને અભાવ બતાવવામાં આવે છે નારકીય જીવોના કર્મો અત્યંત સખત ગાઢીકૃત હોય છે. તેથી નરકમાં અત્યંત દુઃખને અનભવ કરવા છતાં પણ તેઓ કર્મ નિર્જરા રૂ૫ ફળને કે કર્મ નિજેરાનાં ફળ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. આજ વાતને બીજા દેઢાંથી સમજાવતાં સૂત્રકાર કહે છે કે “ રે કar નામg ૬ ge” જેમ કોઈ પુરૂષ “અનિવળિ' એરણને “બારેમાળે મા બાદ જો મહાવકાસણા, મયંતિ” ટીપતાં ટીપતાં જોર જોરથી અવાજ કરવા છતાં તેના ટુકડા કરી શકતા નથી એજ રીતે તે નારક જીવે યાવત મહાપર્યવસાનવાળા હતા નથી અહિંયા યાવત્ શબ્દથી “મા મારા घोसेणं महया (२) परंपरापाएणं णो संचाएइ तीसे अहिगरणिए कई अहाबायरे पोग्गले परिमाडित्तए एवामेव गोयमा ! नेरइयाणं पाबाई कम्मइं गाढीकयाई, चिकगी कयाई खिचिट्ठीयाई, खिलीभूयाई भवंत संपगाढपि य णं ते वेयणं તેના બો મારા” આ પાકને અર્થ પણ પહેવા કહ્યા અનુ યાર છે અર્થાત્ નારક જીના પાપકર્મ ગાઢ, ચીકણા ઘણા મજબૂત અને ખિલીભૂત હોય છે. ખીલા જેવા મજબૂત અત્યંત મજબૂત એવી વેદનાનું દાન કરવા છતાં પણ તે મહાનિર્જરવાળા થતા નથી “પરંપરાઘાણoi” એ શબ્દને અર્થ નિરંતર તે એરણ ઉપર ઘણના ઘા કરતે થકે પણ એનું તાત્પર્ય એવું છે કે જેવી રીતે કોઈ પુરુષ એરણ ઉપર જોરથી ઘણુના ઘા મારતો હોવા છતાં તે એરણને તેડી શકતો નથી તે જ રીતે તે નારક જીના કાર્યો પણ અત્યંત કઠણ હોય છે. જેથી કમેની નિર્જરા કરી શકતા નથી તેથી નાશથી થવા વાળા મેક્ષની પ્રાપ્તિ રૂપે ફળ મેળવવામાં સમર્થ થઈ શકતા નથી. “રે કહા 7 પુરિ” જેમ કેઈ એક પુરૂષ હાય” “તને વસ્ત્ર જાવ મgrછીએ અને તે યુવાન હોય છે તે સાથે બળવાન પણ હોય અને બુદ્ધિશાળી પણ હોય અહિં યાવત્ પદથી “gવં” વિગેરે વિશેષાવાળે હોય તે વિશેષણે આ પ્રમાણે છે. “ગુવં જુવાળ, કાચ, fથરા, વઢviળपायपासा पिटुतरोरुपरिणए, तलजयल, जुयल परिघणिभबाहु, चम्मेलुगदुहणमुद्वियनमयनिचियगत्तकाए उरस्सबलसमण्णागए, लंघण, पवणजइणवायाમરમથે, છે, સાથે, ઘટ્ટ, gછે” તે યુગવાન હાય સુષમદુષમ વિગેરે કાળ જેને ઉપદ્રવ વગરનો હોય-વિશેષ પ્રકારના બળવાળે હેય યુવાન હોય અને યુવા અવસ્થાવાળે હય, નીરોગી હોય, સ્થિરાગ્રહસ્ત હોય એટલે કે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૩૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy