________________
વં વાણી” તેણે પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું અહિંયા યાવત પદથી “તે મંતિ વંવિત્રા” વંદના કરી આ પદને સંગ્રહ થયે છે. શકે પ્રભુની પાસે આવીને શું પૂછ્યું તે વાત હવે પ્રગટ કરવામાં આવે છે. “રે ઇ મેતે ! ફિઢિણ નાવ મારો ” હે ભગવન્ ! જે દેવ પરિવાર વિગેરે દ્ધિવાળે છે. તેમજ ઘણા સુખવાળે છે અહિંયા યાવત્ પદથી “મg. રુર મજા માણે” મહાતિવાળા, મહાબળવાળા અને મહાશયવાળા એ પનો સંગ્રહ થયો છે. આ વિશેષણવાળે તે દેવ “જાફિu nછે અgરિચાત્તા” બહારના પુલે ગ્રહણ કર્યા સિવાય આવી શકે છે? જોકે સઘળા પ્રાણ બહાર પુદ્ગલે ગ્રહણ કર્યા સિવાય કોઈ પણ ક્રિયા કરવાને સમર્થ થઈ શકતા નથી, આ અનુભવ સિદ્ધ વાત છે. તે પણ દેવ મહદ્ધિક હોવાથી બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કર્યા સિવાય કદાચ આગમન રૂપ ક્રિયા કરી શકતા હાચ આ સંભાવના ધી શકે આ પ્રશ્ન કર્યો છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જે ફળ મ” હે શક આ અર્થ બરાબર નથી અર્થાત્ કોઈ પણ દેવ બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કર્યા સિવાય આગમન વિગેરે ક્રિયા કરી શકતે નથી હવે ગૌતમ સ્વામી પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે “રે મંતે! માgિ is માણો ” હે ભગવન ! મહાઋદ્ધિવાળે યાવત્ મહાસુખવાળે દેવ “વાદ
મા છે રિચાત્તા વમ્ આત્તિ ” બહારના પદ્રલેને ગ્રહણ કરીને આગમન ક્રિયા કરી શકે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “દંતર ” હા, શંક એવું તે કરી શકે છે. અર્થાત્ બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને દેવ આગમન વિગેરે વ્યવહાર કરવામાં સમર્થ છે. આ પહેલા પ્રશ્નનો ઉત્તર છે હવે આઠ પ્રશ્નાન્તર ગત બાકીના પ્રશ્નો તે ભગવાનને પૂછે છે. “ of મં! નહિ જાવ મદારો” હે ભગવન ! જે મહર્ધિક યાત્ મહાસુખવાળે દેવ છે. “ઘર્ષ પણ આમાં મિત્તા” આ અભિલાપ પ્રમાણે શુ જવાને સમર્થ થાય છે. અર્થાત એ દેવ બહારના પુને ગ્રહણ કર્યા સિવાય શું ગમન કરી શકે છે? “g માહિત્તા વા વારિત્તા રા” એજ રીતે તે દેવ બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કર્યા સિવાય શું બોલી શકે છે કે ઉત્તર દઈ શકે છે? “વિવેત્તર , વિક્સિત્તg iા, જાવંત્તt TI, vargત્તા જા” ઉમેષ નિમેષરૂપ (ઉઘાડવું બંધ કરવું) વ્યાપાર કરી શકે છે? શરીરના અવયના સંકેચ કરવામાં અગર તેના ફેલાવવામાંની ક્રિયા કરવા સમર્થ થઈ શકે છે? “કાઇ લા સેર વા, નિલી જા, ફત્ત જન્મ સ્થાન શયા સ્વાધ્યાયભૂમિના ઉપભેગ કરવામાં સમર્થ થઈ શકે છે? એજ રીતે તે “ફિલ. નિત્ત” શું વિક્ર્વણું કરી શકે છે. “gi mરિચાત્તાવા” વિષય ભેગો
ગવવામાં સમર્થ થઈ શકે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વોકત વિશેષાવાળા દેવ બહારના પુજને ગ્રહણ કર્યા સિવાય અગર ગ્રહણ કરીને આ પ્રશ્નમાં કહેલા તમામ કાર્યો કરી શકે છે? અહિંયા આ આઠ પ્રશ્ન છે. (૧) આગમન વિષયને પહેલે પ્રશ્ન છે. (૨) ગમન વિષેને બીજો પ્રશ્ન છે. (૩) ભાષણ, વ્યાકરણ વિષેનો ત્રીજો પ્રશ્ન છે. (૪) ઉષનિમેષ (ઉઘાડવુ વાસવું) વિષેને ચેાથે પ્રશ્ન છે. (૫) સ કોચાવવું અને ફેલાવવું એ વિષેને પાંચમ પ્રશ્ન છે. (૬) સ્થાન વિગેરે વિષયને છઠ્ઠો પ્રશ્ન છે. (૭) વિદુર્વણા વિષે સાતમે પ્રશ્ન પ્રશ્ન છે. (૮) પરિચારણ (વિષયભેગ) ભેગવવા સંબંધી આઠમે પ્રશ્ન છે. આ રીતે શકના આ આઠ પ્રશ્નો છે. તે પ્રકનેના સંબંધમાં પ્રભુ એ ઉત્તર આપે છે કે પૂર્વોકત વિશેષાવાળે દેવ બહારના પુદ્ગલેને ગ્રહણ કરીને આ બધી ક્રિયાઓ કરવામાં સમર્થ થાય છે. બહારના
શ્રી ભગવતી સૂત્ર: ૧૨
૪૦