SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ સે ળતુળમંતે ! વં યુચર બાવચાં અનઽીસ્ટાચર્સમળે નિમ્પંથે નિષ્નરે ' હે ભગવન્ ! તેમાં શું કારણ છે કે અન્તગ્લાયક શ્રમણ નિગ્રંથ જેટલાં કર્માંની નિજૅરા ઘેાડા સમયમાં કરે છે. “ ત્રયં મેં નરભુ ને વાસેળ વા વાર્ષિં વા વાઘમુળ વા નો વયંતિ” એટલા કર્મોની નિરા નરકેામાં રહેલ નારક જીવ એક વર્ષમાં અનેક વર્ષોમાં તથા એક સેા વર્ષમાં પણ કરી શકતા નથી ? 6: जावइयं चउत्थभत्तिए एवं तंचेव, भणियं उच्चारेयव्वं जाव वासकोडीए वा नो વયંતિ ” એજ રીતે એક ઉપવાસ કરવાવાળા શ્રમણ નિગ્રંથ જેટલા કર્મીની નિરા અલ્પ સમયમાં કરે છે, એટલા કર્મોની નિર્જરા પહેલા કહ્યા અનુ. સાર નરકામાં રહેવાવાળા નારક જીવ એક કે(ટીકાટી કળમાં પણ કરી શકતા નથી. અહિયા પૂર્વોકત કથન પ્રશ્નાત્તર રૂપમાં સમજી લેવુ' કહેવાનુ' તાપ એ છે કે ચેડુ' કષ્ટ સહન કરીને પણ જેટલા કર્મીની નિર્જરા ઘેાડા સમયમાં શ્રમણ નિગ્રંથ કરે છે. ધેટલા કર્મોની નિર્જરા ઘણુા અધિક કાળમાં ઋષિકથી અધિક કષ્ટ સહન કરવાવાળા નારક જીવ કેમ કરી શકતા નથી ? આના ઉત્તર ઉદાહરણ આપીને પ્રભુ કહે છે કે “નોયમા ! ” હે ગૌતમ ! “ à ACT नामए केइ पुरिसे जुम्मे, जराजज्जरियने है, सिढिलतयावलितरं‍ संविणद्ध ત્તે ” જેમ અત્યંત દુખળ શરીરવાળા કાઇ પુરૂષ હાય અને તે દુઃખ*ળતા તેનામાં કેઇ જવરાદિ રાગને કારણે આવી ન હોય પરંતુ વૃદ્ધાવસ્થા ને કારણે જ આવી હોય કેમકે વૃદ્ધત્વને કારણે જે કૃશતા (દુબ ળતા) આવે છે, તે શરીરના જર્જરીત થવાના કારણે આવે છે. અને જવરાદિના કારણે જે કૃશતા આવે છે તે તે ધીરે ધીરે દૂર પણ થઈ જાય છે. પરંતુ વૃદ્ધત્વને કારણે આવેલી કૃશતા કઇ પણ પ્રકારે દૂર થઇ શકતી નથી એજ વાત અતાવવાને માટે અહિંયા ના નઽફેિ’એ પ્રમાણેનુ વાકય કહ્યુ છે. અને જરાથી જરીત શરીર થવાથી જેનુ શરીર કરચલી આથી વ્યાપ્ત થઈ ગયું છે. “ વિરહ,સિનિયÄäઢી'' દાંતાની પકતી પણ જેની વિખરાઈ ગઈ છે અને જે પડયાવગરના બાકીના દાંત બચ્યા છે. તે પશુ જેમના હલી ગયા છે. અને જે ૩।મિલ્ ’સૂર્યના કિરણાથી જેનું શરીર તપી ગયું છે. “ તામિÇ'' તૃષ્ણા રૂપ આત ધ્યાનથી યુકત છે, આતુર-મનનું મેલાપણું જેમાં આવ્યું છે, “ ğક્ષિત્ ” ભૂખ જેને લાગી છે. યુક્ષિણ ’' એ શબ્દ દેશી છે. તેને ભૂખના અંમાં વપરાય છે. “ વિદ્યાવિશ્” તરસથી દુ:ખી ખનેલા છે. “દુત્ત્રઢે” શારીરીક ખળ જેવું નાશ થઈ ગયું છે. “જિંä * માનસિક ખળ પણ જેનુ નષ્ટ થઇ ચૂકયુ' છે એવે આ વિશેાષણાવાળા પુરૂષ “મટું જોણયવિચ ” એક માટી હૈાશામ્ર " ઃઃ 99 , શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ܕܙ ૩૪
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy