SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત એક ઉપવાસ કરવાવાળા શ્રમણ નિગ્રંથ છેડા સમયમાં જેટલા કને વિનાશ કરે છે. તેટલા કમેને વિનાશ નરકમાં રહેલ નારક જીવ શું એક હજાર વર્ષ સુધીમાં પણ કરી શકે છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે શુળ મ” હે ગૌતમ આ અર્થ સમર્થ નથી અર્થાત્ બનેમાં કર્મક્ષપણનું સરખાપણું નથી, “ગોવર્થ i મતે ! ” હે ભદન્ત ! જેટલા “w કર્મોની “મત્તિ સાથે કરશે” બે ઉપવાસ કરવાવાળા શ્રમણ નિગ્રંથ “નિગનિર્જરા કરે છે. “પથરૂä » નિરણ તૈયા वाससहस्सेण वा, वाससहस्सेहि वा, वाससयसहस्सेण वा खवयंति" मेरमा કમેની નિર્જરા નરકમાં રહેલ નારક જીવ એક હજાર વર્ષમાં કે હજારો વર્ષમાં કે લાખ વર્ષમાં કરી શકે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ ના સમ” હે ગૌતમ! આ અર્થ બરોબર નથી અથત બે ઉપવાસ કરવાવાળા શ્રમણ નિગ્રંથ જેટલા કર્મોની નિર્ભર કરે છે તેટલા કર્મોની નિર્જરા નરકમાં રહેલ નારક જીવ એક લાખ વર્ષમાં પણ કરી શકતા નથી ફરી ગૌતમ સ્વામી પૂછે છે કે “નારા મતે ! ” હે ભગવન્ ! જેટલા કર્મોની “મમત્તિવ મળે નિષથે નિઝ” ત્રણ ઉપવાસ કરવાવાળા શ્રમણ નિગ્રંથ નિર્જરા કરે છે. “ઘવફાં મં નિરૂતુ તેરા રાપરજાણે ળ વા, વાસણા વા વાતોથી વા વવચંતિ” એટલા કર્મોની નિર્જરા નરકમાં રહેલ નારક જીવ શું એક લાખ વર્ષમાં કે અનેક લાખ વર્ષોમાં કે કરોડ વર્ષોમાં કરી શકે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો જૂળ રમ” હે ગૌતમ આ અર્થ સમર્થ નથી અર્થાત ત્રણ ઉપવાસ કરનાર શ્રમણ નિ થ જેટલા કર્મોને નાશ થોડા સમયમાં પણ કરે છે તેટલા કર્મો ને નરકમાં રહેલ નારક જીવ એક કોડ વર્ષમાં પણ નાશ કરી શકતા નથી ફરીને ગૌતમ સ્વામી પૂછે છે કે “કાવયં મતે ! હે ભગવન! જેટલા સમયમાં જન્મ” કર્મોને “મમત્તિ” ચાર ઉપવાસ કરવાવાળા “સમને નિચે ” શ્રમણ નિગ્રંથ “નિર ” નિર્જરા કરે છે. અર્થાત્ ખપાવે છે. “ga कम्मं नरएसु नेरइया वासकोडीए वासकोडीहिं घा, वास कोडाकोडीए वा खव. ચંતિ” એટલા કર્મોને નરકમાં રહેલ નારક જીવ શું એક કરોડ વર્ષમાં કે કરોડ વર્ષમાં કે કટાકેટિ વર્ષોમાં નાશ કરવાને સમર્થ થાય છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો રૂળ સમ” હે ગૌતમ! આ અર્થ બરોબર નથી અર્થાત્ જેટલા કર્મોની નિરા ચાર ઉપવાસ કરનાર શ્રમણ નિગ્રંથ થોડા સમયમાં કરે છે. એટલા કર્મોની નિર્જરા નરકમાં રહેલ નારક જીવ વધારેમાં વધારે એક કટાકેટિ કાળમાં પણ કરી શકતા નથીઆ રીતે કર્મોના ક્ષય કરવામાં કોઈ પણ રીતે બન્નેની બરોબરી થઈ શકતી નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૩૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy