________________
કર્મક્ષપણ કા નિરૂપણ
ચેાથા ઉદ્દેશાના પ્રારંભ
ત્રીજા ઉદ્દેશામાં અનગાર સંબધીની વકતવ્યતા કહેવામાં આવી છે. અને આ ચેાથા ઉદ્દેશામાં પણ તેમના સબંધમાં જ કથન કરવામાં આવશે એ સંબધથી આ ચેાથા ઉદ્દેશાના પ્રારંભ કરવામાં આવે છે તેનુ પહેલુ‘ સૂત્ર આ પ્રમાણે છે. ‘રાશિદ્દે નાવ વવચારી ” વિદિ
ટીકા રશિદ્દે લાવ હવે ચાખી ’ રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમે પ્રભુને ચાત્ આ પ્રમાણે પૂછ્યું' અહિંયા યાવત્ શબ્દથી આ પ્રમાણે સબંધ ગ્રહણુ કરવાના છે, રાજગૃહ નગરમાં પ્રભુ પધાર્યાં પ્રભુનું આગમન સાંભળીને ધર્મોપદેશ સાંભળવા માટે પરિષદ તેમની પાસે આવી પ્રભુએ તેમને ધર્મદેશના આપી ધમ દેશના સાંભળીને પરિષદ પેાતાતાના સ્થાને ગઇ તે પછી ગૌતમ સ્વામીએ પ્રભુને વદનાનમસ્કાર કરીને ઉચિત સ્થાને બેસી ઘણાજ વિનયપૂર્વક ધમ સાંભળવાની ઈચ્છાથી પ્રભુને આ પ્રમાણે પૂછ્યુ – નાવરું નાં અંતે ! હે ભગવન્ ! જેટલા “ ૫” કર્મની “ અન્નતિહાય ’ જે અન્ન વગર ગ્લાન ાય છે. એવા નિત્યભેાજી સાધુ અર્થાત્ પષિત (વાસી) અંતપ્રાંત અન્નના જ આહાર કરવાવાળા समणे णिगत्ये " શ્રમણ્ નિગ્રંથ નિìરૂ ” નિરાક૨ે છે.
66
44
46
66
વતીય જન્મ ” એટલા જ કમ નફ્લુ ને ચા ” નરકામાં રહેલ નારકીય જીવા“ વાસેળ વા વાદિ વા પાસવળવા વવત્તિ ’” એક વર્ષમાં અનેક વર્ષોમાં અથવા સેા વર્ષોમાં ન કરે છે? અર્થાત જેટલા કર્મ અન્નગ્ધાયક નિર્મગ્રંથ થેાડા સમયમાં નષ્ટ કરે
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
જીવા સાવ માં
છે. તેટલા ક્રમ નરકામાં દુ:ખના અનુભવ કરતા નારક પણ નષ્ટ કરી શકે છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નો ફળકે પ્રમદે ’ હૈ ગૌતમ ! આમ કહેવુ ખરેાખર નથી અર્થાત જેટલા કર્મીની નિર્જરા થોડા સમયમાં સાધુ કરે છે. એટલા જ કર્મોની નિરજ રા નરકમાં રહેલા નારક જીવ વધારેમાં વધારે સમયમાં એટલે કે સે...કડા વર્ષોમાં પણ કરી શકતા નથી આ પ્રમાણેના સબંધ આગળ આવતા ઉત્તર વાકયામાં પણ સમજી લેવા, “ નાય નં મતે ! હે ભગવન્ ! જેટલા “ મઁ ' કમની ‘ન્નત્થમત્તીર્ ” ચતુર્થ ભક્ત અર્થાત્ એક ઉપવાસી “ સમળે નિપંથે '' શ્રમણ નિષ્રથ “નિરે ’ નિર્જરા કરે છે-“ વક્ષ્યમાંં નવુ નૈા વાઘવળવા, वाससहिंवा, વાઘબ્રહ્મેળા લતિ ” એટલા જ કર્મોની નિરા નરકામાં રહેલ નારક જીવ સે વ માં કે સેકડા વમાં મગર એક હજાર વર્ષમાં કરી શકે છે?
,,
૩૨