SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ r મહાવીર જનપ 66 ટીકા तए ન સમળે માત્ર મહાવીરે" ત્યાર પછી શ્રમણ ભગવાન વખત બાયા ચારૂં 'ફાઈ એક गुणसिलाओ चेइयाओ ગુણશિક્ષક નામના ઉદ્યાનમાંથી “ ઉિનિયલમક્ '' વિહાર કર્યા ‘ખ્રિનિક્લમિત્તા” વિહાર કરીને ફ્રિયા ળવિહાર વિદ્યાર્’ બહારના (દેશે!)માં વિહાર કરવા લાગ્યા. “ તેનું વાઢેળસેળ સમળું” તે કાળ અને તે સમયે કન્નુચરોને નામ નયરે હોલ્યા ” ઉલૂક તીરનામનું નગર હતું. ૮૮ વળો ” તેનુ વર્ણન ચંપાનગરીની માફ્ક સમજી લેવું ‘તન્ન ળ' ઉદ્ભજીય સીઘ્ર નચત્ત ” તે ઉલૂક તીર નામના નગરની " बहिया उत्तरपुरत्थिमे दिसीभाए " મહાર ઉત્તર પૂર્વ દિશામાં અર્થાત્ ઇશાન ખૂણામાં " एत्थ णं एगजम्बूए नामं चेइए होत्था એકજ ભૂક નામનું ચૈત્ય (ઉદ્યાન) હતું. “વળખો ” તેનું વર્ણન પૂર્ણભદ્ર ચૈત્ય (ઉદ્યાન)ના વર્ણનની માફક સમજી લેવુ', ‘સઘળું સમને મનવ મહાવીરે ” તે પછી શ્રમણ ભગવાન મહા વીર અન્ના વચારૂં” કાઈ એક સમયે “ પુવ્વાણુ વરમાળે ” પૂર્વાનુ ,, "" ', 41 પૂર્વીથી વિહાર કરતા जाव યાત્ નપૂણ સમોસઢે '' અર્થાત તીર્થંકરની પરપરાથી એક જબૂ નામના ઉધાનમાં પધાર્યા ‘· જ્ઞાન વિજ્ઞા પડિયા ” પ્રભુનુ′ આગમન સાંભળીને પરિષદ પ્રભુના દર્શીન અને વંદના કરવા આવી પ્રભુએ તેઓને ધમદેશના આપી ધદેશના સાંભળીને પરિષદ પાતપેાતાના સ્થાને પાછી ગઈ, તે પછી વૈયાવચ્ચ (સેવા) કરતા ગૌતમ સ્વામીએ “ અંતે ત્તિ મળવોચમે ” હે ભગવન્! આ પ્રમાણે પ્રભુને સોધન કરીને ભગવાન ગૌતમ સ્વામી “સમનું માત્ર' મારે વં નમમ્રર્” શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી નમસ્કાર કર્યા “ äfત્તા સમનાિત્તા હવ વચારી ’ વંદના નમસ્કાર કરીને તેઓએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યુ* ‘બળવાન ન મંત્રે ! મવિચqળો ’’'હે ભગવન્ ! જે ભાવિતઆત્મા અણુગાર “ અઢેળ નિ વિદ્યુત્તમં ” નિર'તર છટ્ઠ છઠ્ઠની તપસ્યાથી 66 जाव आयावे माणस" યાવત્ આતાપના કરે છે. “તણૂળ” તે તપ કરતા એવા અણુગારને “દુસ્થિમેળ પૂર્વ ભાગમાં પૂર્વાડ્યુમાં ‘ૐ વિસં” અર્ધો દિવસ સુધી “નો વર્ Ë યા, પાચ વા, થાતું વા, વા, બાટાવેત્તવા વધારેત્તા ” હાથેાને સ‘કાચવા અગર ફેલાવવા પગેાને સ’કાચવા કે ફેલાવવા, બહુઆને સંચવા કે ફેવાવવા, જઘાએને સ‘કાચવી કે ફેલાવવી તે કાર્માંત્સગ વ્યવસ્થિત હાવાના કારણે કલ્પતુ નથી “સ્થિમેળ છે અન્નજ્જુ વિસંક્રૂર્ '' અપરાહણુમાં (મધ્યાહન પછી ત્રીજા ચેાથા પહેારમાં) અધ દિવસ સુધી ક૨ે છે. “ Ë વા, પાચં વા, વાદું વા, હું વા, સદૃાવેત્તÇ વા, સારેત્તળ વા” હાથ, પગ, ખાડુ, અને રૂનું ફેલાવવુ ́ કે સ’કૈાચવું' તે કેમકે તે સમયે તેનામાં કાર્યાત્સગને અભાવ હાય કારણ કે એવા કાચેાત્સગ રૂપ અભિગ્રહ, "" 66 णं अंखियाओ लबंति तस्स ,, શ્રી ભગવતી સૂત્ર : ૧૨ د. 99 '' ૩૦
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy