SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ "" આના મધ થાય છે. ઉપશાંત માહાર્દિક નામના ગુરુસ્થાનમાં ૧૧માં-૧૨માં અને ૧૩માં ગુરુસ્થાનમાં એક જ વેદનીય ક્રમના મધ થાય છે, અંધ પેયોનિ સંદેશ ” અંધ વેદ પણ એ પ્રમાણે જ છે. એક ક`પ્રકૃતિના બધ સમયે ખીજી કેટલી કમ પ્રકૃતિનું વેન થાય છે આ નું પ્રતિપાદન કરનાર આ ખંધ વેદ નામનુ ૨૪મું પદ છે. તેમાં આ પ્રમાણે સમજવાનુ` છે ફળ મંતે ! ’’ક્રુત્યાદ્દિ-પહેલાં કહ્યા પ્રમાણે અહીયા સમજવું પહેલાના પ્રકરણની અપેક્ષાએ અહિંયા આ રીતની વિશેષતા છે. ૮ નવે નં અંતે ! નાળાबरणिज्जं कम्मं बंधेमाणे कइ कम्मपगडीओ वेएह गोयमा ! नियमा अट्ठ कम्म પડીઓ ચે, હાર્િ-જ્ઞાનાવરણીય કમના ખપ કરતા જીવ કેટલી કમ પ્રકૃતિનુ વેદન કરે છે? હે ગૌતમ ! તે નિયમથી આઠ ક્રમ પ્રકૃતિનુ વેદન કરે છે. “વધ ધોષિતહેવ’એક કમ પ્રકૃતિઓના અધ થાય ત્યારે ખીજી કેટલી કમ પ્રકૃતિએાના બંધ થાય છે. એવું જ્યાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, તેને મધ મધ કહે છે પ્રજ્ઞાપનાના ચેવિસમાં પદમાં આ કહેવામાં આવ્યુ છે. તે અહિંયા આ રીતે સમજવાનુ છે, “દક્ હું અંધે ? રાત્રિ-સઘળું કથન પહેલા અનુસાર છે વિશેષતા આ પ્રમાણે છે. “નીને નં भंते! णाणावरणिज्जं कम्मं बंधेमाणे कइ कम्मपयडीओ बंधइ गोयमा ! सतવિધ વાયુનિ ધ વાઇમ્બિંબંધવા ત્યા આ કથનનું તાત્પ આ પ્રમાણે છે. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મીની પ્રકૃતિના અધ કરતા જીવ મીજી કેટલી કર્મ પ્રકૃતિને અધ કરે છે ? તેના ઉત્તર આપતા પ્રભુ ગૌતમને કહે છે કે કે ગૌતમ ! જ્ઞાનાવરણીય ક્રમ'પ્રકૃતિએ.ના બધ કરતા જીવ સાત ક`પ્રકૃતિના અગર આઠ ક્રમ પ્રકૃતિના કે છ ક્ર પ્રકૃતિઓના અધ કરે છે. જ્યારે તે આયુ કર્માંના અધ નથી કરતા ત્યારે સાત કમ પ્રકૃતિના બંધ કરે છે. અને આયુષ્યના બંધ કરે છે ત્યારે માટે કેમ પ્રકૃતિને બંધ કરે છે અને જ્યારે આયુ અને માહનીય કમ ના બંધ નથી કરતા ત્યારે તે છ કમ પ્રકૃતિએના ખધ કરે છે આ પ્રમાણે આ સઘળું ક પ્રકૃતિ એના ખંધ આદિનુ` કથન પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા અનુસાર ચાવત વૈમાનિકા સુધી સમજી તેવું. પસૂ॰૧) . ક્રિયા વિશેષ કા નિરૂપણ આની પહેલાંના સૂત્રમાં મક્રિયાનું નિરૂપણ કરવામાં આવ્યું તેમાં ક્રિયા વિશેષનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર નિચેના સૂત્રનું કથન કરે છે, ' “ તદ્ નું સમળે મળવું. મહાવીરે ” ઇત્યાદિ— શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૨૯
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy