________________
કર્મ પ્રકૃતિએનું વેદન કરે છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે. “g ના પન્નજાણ વેરાવેલો , શોવ વિશેની માળિયaોજેવી રીતે પ્રજ્ઞાપના સૂત્રમાં ૨૭ વેદવેદ ઉદ્દેશો કહેવામાં આવ્યો છે. તે તમામ અહિયા સમજી લે. “વેચવેશ કરેલો રિએક કમ પ્રકૃતિના વેદનમાં બીજી કર્મપ્રકૃતિઓનું વેદન જે ઉદ્દેશામાં કહેવામાં આવ્યું છે. તે “વેદવેદ” ઉદ્દેશ છે. વેદવેદ ઉદ્દેશક અર્થની અપેક્ષાએ આ રીતે છે–હે ગૌતમ! એક કર્મપ્રકૃતિના વેદન સમયે જીવ આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે મેહના ક્ષયમાં અગર ઉપશમમાં (તુષ્ણુના નાશમાં) સાત કમપ્રકૃતિઓનું વેદન કરે છે. બાકીના ઘાતિયા કર્મો ક્ષય થાય ત્યારે ચાર જ કર્મપ્રકૃતિઓનું વેદના થાય છે. તે રીતે જીવ સામાન્યના વિષયમાં એક કર્મપ્રકૃતિના વેદન સમયે બીજી આઠ કર્મ પ્રવૃતિઓનું કે સાત કર્મ પ્રવૃતિઓનું કે છ કમ પ્રવૃતિઓનું વેદના થાય છે. એ જ રીતે નારકથી લઈને વૈમાનિક દેવ સુધીના જીવને એક કર્મપ્રતિના વેઠન સમયે બીજી પણ કમપ્રકૃતિઓનું વેદના થાય છે તેમ સમજી લેવું. “જે વંધોવિ ” વેદબંધ પણ એ પ્રમાણે છે. જેમ કે એક કર્મ પ્રકૃતિનું વેદના થાય ત્યારે બીજી કેટલી કમ પ્રકૃતિઓનો બંધ થાય છે? એવી રીતે જેમાં નિરૂપિત કરવામાં આવે છે તેને વેદબંધ કહેવામાં આવે છે. તે વેદબંધ પણ તેવી જ રીતે પ્રજ્ઞાપનામાં કહ્યા પ્રમાણે છે. આ વેદબંધ પ્રજ્ઞાપના સૂત્રના ૨૬માં પદમાં કહ્યો છે. તેનું પ્રકરણ્ય આ પ્રમાણે છે.
૪૪ જૂ મરે! +Hinષીઓ vowત્તાઓ” હે ભગવન્! કર્મ પ્રકૃતિએ કેટલી કહી છે. “રોચમા ! બp wવણીનો પuત્તા” હે ગૌતમ! કર્મપ્રકૃતિ આઠ કહી છે. “તેં કઈં જાવાગિન્ન ઘરા” જ્ઞાનાવરણીયથી લઈને અંતરાય સુધીની આઠ કર્મ પ્રકૃતિએ કહી છે. “ઘઉં નેવાળું જ્ઞાન માનિયા” તેજ રીતનું કથન નારકીય જીવ સંબંધી કમ પ્રકૃતિના સંબંધમાં યાવત્ વૈમાનિક જીવની કર્મપ્રકૃતિઓના સંબંધમાં પણ સમજી લેવું.
જીવે જો મંતે ! નાણાવાળst વેરૂમાળે રૂ ૪HTTીબો વંધz” હે ભગવન! જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતે જીવ કેટલી કર્મપ્રકૃતિએને બંધ કરે છે? "गोयमा! सत्तविहबंधए वा अट्रविहबंधए वा छव्विहबंधए वा एगविहबंधए. ના-ચાહે ગૌતમ ! તે જીવ સાત કમ પ્રકૃતિએને અથવા આઠ કર્મ પ્રકૃતિએને અગર છ કમ પ્રકૃતિઓને કે એક કર્મપ્રકૃતિને બંધ કરે છે. ઈત્યાદિ
એક કર્મપ્રકૃતિના વેદન સમયે આઠ કર્મપ્રકૃતિએને બંધ થાય છે. એ પ્રષિદ્ધ જ છે, આયુ બંધના કાળથી બીજે એક કર્મપ્રકૃતિના વેદન સમયમાં સાત જ કર્મપ્રકૃતિઓને બંધ થાય છે. સૂમ સાંપરાય નામના દશમાં ગુરુસ્થાનમાં આયુષ્ય અને મેહનીય કર્મ સિવાયની છ કર્મપ્રકૃતિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨