________________
કર્મ પ્રકૃતિ કા નિરૂપણ
ત્રીજા ઉદેશાને પ્રારંભ– બીજા ઉદ્દેશામાં કર્મ ચિતળે (આત્મા) કરેલા હોય છે એવું સમજાવવામાં આવ્યું છે. જેથી કર્મને અધિકાર હેવાથી આ ત્રીજા ઉદ્દેશામાં પણ આ કમના વિષયમાં વિચાર કરવામાં આવશે જેથી એક કાર્ય કરવા રૂપ સંગતી (ઉચિતયણના) સંબંધમાં આ ત્રીજા ઉદ્દેશાનો પ્રારંભ કરવામાં આવે છે તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “ના િવ પ વચારી” ઇત્યાદિ–
ટીકાથ–રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછયું અહિયા યાવત શબ્દથી એ સંબંધ સમજી લેવું કે ભગવાન રાજગૃહ નગરમાં પધાર્યા પરિષદ તેઓના દર્શન અને વંદના માટે નગર બહાર પ્રભુ પાસે આવી પ્રભુએ ધર્મોપદેશ કર્યો. ધર્મોપદેશ સાંભળીને પરિષદ તે પછી પાછી પિતાપિતાના સ્થાને ગઈ ત્યારે ગૌતમસ્વામીએ આગલા પ્રકરણમાં કહેલ કમનું આત્મરૂપપણું જાણીને ફરી કર્મના વિષયમાં જ તેને આ પ્રમાણે પૂછયું. “ અરે ! મરચો પvor?” હે ભગવન! કર્મ પ્રકૃતિઓ કેટલી કહી છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! अटु कम्मपयडीओ पण्णताओ त जहा-णाणावरणिज्जं जाव अंतराइयं" જ્ઞાનાવરણુીય, યાવત-દર્શનાવરણીય અહિ યાવત્ શબ્દથી વેદનીય, મહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ છએ પ્રકૃતિઓનું ગ્રહણ થયેલું છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “વા મંરે ! જ પરમીશો guત્તાશો” હે ભદ્રત ! ઇવેને કેટલી કર્મ પ્રવૃતિઓ કહેલી છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા! જ મરચલીઓ guત્તાનો” હે ગૌતમ! અને આઠ કર્મપ્રકૃતિએ કહી છે. જે આ પ્રમાણે છે. “શાળાણિક ના રણચં” જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય “પુર્વ રેરણા સાવ - ચા એજ રીતે નારક જવથી લઈને વૈમાનિક સુધીના જીને જ્ઞાનાવરણીયથી લઈને અંતરાય સુધીની આઠ કર્મ પ્રકૃતિએ હેાય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- જીવે ળ મ ! નાજાવાળી નં ૪ માળે ? જન્મ જીયો ” હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતે જીવ કેટલી
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨IS