________________
યમાં જીવમાં અનેક પ્રકારના સંકલ્પ વિભાવને નિમિત્ત થઈને કમ પુલ પિતાને કરવાવાળા જીવને જ દુઃખ પહોંચાડે છે. જીવ ભયભીત થઈને પિતે બહણ કરેલ પર્યાયને પણ છોડી દે છે. “મળાંતે વા રો” અકાલ મૃત્યુનું કારણ પણ છરને તેજ પોતે કરેલા કર્મોના પ્રભાવથી મળે છે. મરણ રૂપ પિતાને અન્ત જેનાથી થાય છે. તે તે મરણત એટલે કે મુદ્ર તેમ-તલવાર વિગેરેને પ્રહાર છે. તેનાથી વ્યવહારમાં જવને વિનાશ થત જોવામાં આવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે સોઘાત વિગેરે આનંગ સંકલ્પને મરણુંન્તમાં “તા તાતે જોતા પરિણતિ” વધાદિના કારણ રૂપથી જીવ દ્વારા કરેલ તે કર્મ પુદ્ગલ જ પરિણમે છે. કે જેનાથી તે કમ કરનાર જીવને આતંક–સઘાત વિગેરેથી વધ નાશ થઈ જાય છે. આ વધરૂપ ફળ છમાં જ જોવામાં આવે છે જેથી પ્રાણાતિપાત રૂપ પુલ જીવBત છે. તેથી આત્મકૃત હોવાથી તે કઈ પણ પ્રકારે અચેતનકૃત નથી એ નિશ્ચય થાય છે. એ જ વાતને “નધિ જેવા વાળા” આ સત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે. “હે તેજ કાર સ્મા વનતિ” તેથી હે ગૌતમ! મેં પૂર્વોકત રૂપથી કહ્યું છે કે કર્મ છવકૃત છે. અજીવકૃત નથી કેમકે આનંગ (સવઘાતી રેગ) વિગેરેથી જીવનું જ મરણ થાય છે. અન્ય અજીવાદિકનું નહિ જેથી તે જે કહ્યું તે તેમજ છે. અહિંયા યાવત્ પદથી “sari જેવા ક્યા શતિ નો વર ” આ પદને સંગ્રહ થયે છે. “g રયાળ વિ” એજ રીતનું કથન નારકીય જીએ કરેલ કર્મના સંબંધમાં પણ સમજી લેવું. “નાવ માળિયા ” એજ રીતનું કથન યાવત. વાણુમંતરથી લઈને વૈમાનિક સુધી જીવોના સંબંધમાં પણ સમજી લેવું. “રેવં મને ! સેવં મતે ઝાર વિન” હે ભગવન્! કર્મ આત્માએ કરેલા છે. એ વિષયમાં આ૫ દેવેનુપ્રિયે જે કથન કર્યું છે. તે તેમજ છે તે ભગવન! તે તેમજ છે. અર્થાત્ સાચું છે. એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ ભગવાનને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને પછી તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા પિતાના સ્થાને વિરાજમાન થઈ ગયા. સૂત્રકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સોળમા શતકને બીજો ઉદ્દેશ સમાપ્ત .૧૬-રા.
શ્રી ભગવતી સૂત્ર : ૧૨