________________
જોમહા નિમંત્તિ નથિ અવેચાતા મ્મા સમાણો ? હું ગોતમ ! જીવાએ આહાર માટે સંચિત કરેલા જે પુāા છે. તે તેમજ અવ્યકત અવયવ શરીર રૂપથી સંચિત કરેલ જે પુદ્ગલેા છે. તે તથા વ્યકત અવયવ રૂપથી ઉપચિત કરેલા જે પુદ્ગલેા છે. તે તે આહાર આદિ રૂપથી પરિણમે છે. આ રીતે માહાર આદિ રૂપથી ગ્રહણુ થયેલ પુદ્ગલ જીવાને આહાર આદિ રૂપથી પરિણામને પ્રાપ્ત કરે છે. તેથી તે કમ પુદ્ગલ જીવાને જ્ઞાનમાં આદરણીય રૂપથી પરિણમી જાય છે. તેથી એવુ' કહ્યુ` છે કે કમ' ચૈતન્ય-આત્મા દ્વારા કૃત ઢાય છે. “રસ્થિ વેચતા જમ્મા સમળાઇલો ” કમ' અચૈતન્યે કરેલા હાતા નથી તથા અશાતાને ઉત્પન્ન કરનાર ક રૂપથી જે પુદ્ગલ ગ્રહણ થાય છે. તેજ અશાતાને ઉત્પન્ન કરનાર મૂળ રૂપથી ફરી જાય છે, એજ વાતને પ્રભુ આ રીતે પ્રગટ કરે છે. “āાળનુ દુપ્તેજ્ઞાસુ દુનિીાિતુ ખરાબ સ્થાનામાં-૪'ડા, ગરમ, દશ (ડાંસ) મચ્છર વિગેરેથી યુકત કાચાત્સગ આસન વગેરે સ્થાનામાં ખરામ શય એમાં દુઃખજનક ઉંચીનીચી ભૂમિ વાળી વસતિમાં દૂર નિષદ્યાએામાં દુઃખના કારણ રૂપ સ્વાધ્યાય ભૂમિએમાં
'
,,
66
સદા સદાળ ને પોહા ોિળમંત્તિ ' તે, તે પ્રકારથી-અનેક પ્રકારની આશાતાજનક રૂપથી તે પુદ્ગલ ફેરફારને પ્રાપ્ત કરતા રહે છે જેથી જીવાને જ અશાતાના સ`ભવ હાવાથી જીવે દ્વારા જ અશાતાના કારણ રૂપ ક્રમ કર વામાં આવે છે. એવા નિશ્ચય થઈ જાય છે. જો તે કમ જીવે કરેલા ન હોય તા ‘અકૃતાભ્યાગમ ' • દોષ લાગી જાય છે. અને જ્યારે કમ જીવે કરેલ માનવામાં આવે છે. ત્યારે તે વાત સિદ્ધ થઈ જાય છે. કે કમ જીવકૃત જ હાય છે અચેતન મૃત હાતા નથી એજ વાત “ સમાહ્યો! સ્થિત શ્વેય कडाकम्मा ” એ સૂત્ર દ્વારા પ્રગટ કરવામાં આવી છે. જે કારણથી અશાતા ઉત્પન્ન કરનાર કર્મો પુદ્ગલાના ગ્રહણથી જીવને દુઃસ્થાન વિગેરેની પ્રાપ્તિ થાય છે. અને તેનાથી જીવને જ દુઃખ થાય છે. એટલા માટે ક્રમ જીવે જ ઉપાત કહેલ છે. આ છે વાવો” તેના ભાવ એ છે કે, જીવ જે કર્મોને ઉપાત કરે છે-ખાંધે છે. પાતાના શુભ અશુભ પરિણા માની કર્મ વગ ણાએથી કમ રૂપથી પરિણુમાવી તે તેના બંધ કરે છે. ત્યારે તે કમના ઉદયમાં જુદા જુઢા પ્રકારની પરિસ્થિતિવાળા મને છે. જવર (તાપ) વિગેરે રાગેાવાળા પણ તે થાય છે. અર્થાત્ જીવે કરેલા તે ક્રમ પુદ્ગલ જવર વિગેરે રૂપથી પરિણમી ને આત્માને દુ:ખિત કરે છે. અને એવી પરિસ્થિતિ તેની સામે લાવી દે છે કે જેના કારણે એ પયાન્તરિત થઇને ખીજા પર્યાયવાળા પણ થઈ જાય છે. “વળે છે વહાણ દ્દો' ભય વિગેરે અનેક પ્રકારના સ૫ રૂપમાં પરિણત થયેલ તે કાઁપુદ્ગલ અર્થાત્ પેાતાના ઉદ
શ્રી ભગવતી સૂત્ર : ૧૨
૨૫